1. Home
  2. Tag "Shankh"

ઘરમાં શંખ વગાડવવાથી શું ફાયદા થાય તેના વિશે જાણ છે? તો જાણી લો

દરેક મંદિરમાં જ્યારે આરતી થાય ત્યારે શંખ નિશ્ચિતરૂપે સાંભળવા મળતા હોય છે. શંખના અવાજમાં એવી શક્તિ છે કે તે દરેક પ્રકારની નકારાત્મક એનર્જીને દુર કરે છે અને તેનાથી આજુબાજુનું વાતાવરણ પણ સુમેળભર્યું બનેલું રહે છે. પણ જો વાત કરવામાં આવે ઘરમાં નિયમિત રીતે શંખ વગાડવા વિશેની તો તેના આ પ્રકારે પણ ફાયદા થાય છે. સૌથી […]

જાણો શા માટે પૂજા દરમિયાન વગાડાય છે શંખ, જાણો તેની અસરો વિશે

ભારતીય સંસ્કૃતિમાં શંખનું છે વિશિષ્ટ અને મહત્વપૂર્ણ સ્થાન શંખનાદથી કોઇપણ સ્થાનની નકારાત્મક્તાને દૂર કરી શકાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર શંખનાદથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નવી દિલ્હી: ભારતીય સંસ્કૃતિમાં શંખનું અનેરું અને મહત્વપૂર્ણ સ્થાન છે. શંખમાં ओ३म ધ્વનિ પ્રતિધ્વનિત હોય છે. પુરાણો અને શાસ્ત્રોમાં શંખ ધ્વનિને ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code