1. Home
  2. Tag "shashi tharoor"

પનામામાં રાષ્ટ્રપતિને મળ્યું શશી થરૂરનું પ્રતિનિધિમંડળ

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ પનામાની મુલાકાતે છે. દરમિયાન, પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનો ક્વિન્ટેરોએ ગુરુવારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાતમાં આતંકવાદ સામે ભારતનાં મક્કમ વલણને સમર્થન આપ્યું. આ મુલાકાત પનામા સિટીના રાષ્ટ્રપતિ મહેલમાં થઈ હતી અને સરહદ પાર આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના […]

ઇસ્લામિક આતંકવાદીઓ અને પાકિસ્તાની આકાઓનો ખતમ કરવાની જરૂર છે: શશિ થરૂર

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા અંગે ઘરેલુ આરોપો અને પ્રતિ-આરોપોનો સમય નથી. તેમણે કહ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ અને તેમના પાકિસ્તાની આકાઓને ખતમ કરવા જ જોઇએ અને “આપણે આપણી સરકારનું સમર્થન કરવું જોઈએ.” કોંગ્રેસના સાંસદ થરૂરે એમ પણ કહ્યું કે કાશ્મીરી એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ઓછી થવી જોઈએ નહીં. […]

શશિ થરૂર ફરી મોદી સરકારની પ્રશંસા કરી, કહ્યું- ભારતે પોતાની સોફ્ટ પાવર વધારી

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની ‘વેક્સિન મૈત્રી’ પહેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ પહેલથી ભારતની વૈશ્વિક સોફ્ટ પાવર મજબૂત થઈ છે. દેશને એક જવાબદાર વૈશ્વિક નેતા તરીકે પણ સ્થાપિત કર્યો. તમને જણાવી દઈએ કે વેક્સીન મૈત્રી પહેલ જાન્યુઆરી 2021 માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે કોરોના રોગચાળો […]

કોંગ્રેસના શશિ થરૂર વિદેશી બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ બનશે, દિગ્વિજયને આ સમિતિની કમાન મળશે

નવી હિલ્હી: કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વિદેશ બાબતો અંગેની સંસદીય સ્થાયી સમિતિની અધ્યક્ષતા કરશે, જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ શિક્ષણ વિભાગ સાથે સંબંધિત સમિતિના અધ્યક્ષ રહેશે. તેમ પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કૃષિ અને સપ્તગિરી ઉલ્કા, કોરાપુટ, ઓડિશાના પક્ષના સાંસદ, ગ્રામીણ વિકાસ […]

મહુઆ મોઈત્રાના એક્સ બોયફ્રેન્ડે શશી થરુરને ગણાવ્ચા હેવાન, કહ્યુ આ “નીચ” જેલમાં હોવા જોઈએ

નવી દિલ્હી: કેટલાક સમય પહેલા ચર્ચામાં રહેલા સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરુરને લઈને સોશયલ મીડિયા પર ગંભીર દાવો કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે આ વ્યક્તિ બેહદ ઘૃણિત અને બિભત્સ છે. આ વ્યક્તિને જેલમાં હોવું જોઈએ. હકીકતમાં જય અનંત દેહાદ્રોઈએ કોઈ યુવતીની પોસ્ટને પોતાના એક્સ હેન્ડલ પર […]

કૉંગ્રેસના નેતા શશી થરુરને ભરોસો, લોકસભા ચૂંટણીમાં ભાજપને મળશે સૌથી વધુ બેઠકો!

કોઝિકોડ: આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી તમામ પાર્ટીઓએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા શશી થરુરે ચૂંટણીઓને લઈને સૌથી મોટી વાત કરી દીધી છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જૂન ખડગે સામે ઉમેદવાર રહી ચુકેલા થરુરે કહ્યુ છે કે આ ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે. થરુરે કહ્યુ છે કે ભાજપ સૌથી […]

શશિ થરુર, ડિમ્પલ યાદવ અને સુપ્રિયા સુલે પણ લોકસભામાં થયાં સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે વિપક્ષનો લોકસભામાં હંગામો મચાવી રહ્યું છે. લોકસભાના ચેરના અપમાન મામલે કેટલાક સાંસદો આજે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરુર, સપાના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેના નામનો સમાવેશ થાય છે. લોકસભામાં આજે 48 સાંસદોને સસ્પેન્ડ કરવામાં […]

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા જાળવી રાખવી મુશ્કેલીઃ શશી થરૂર

બેંગ્લોરઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે દાવો કર્યો હતો કે ભાજપ માટે 2019ની ચૂંટણીની જીતનું 2024માં પુનરાવર્તન કરવું અશક્ય છે. કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં બોલતા, તિરુવનંતપુરમ લોકસભા સીટના સાંસદ થરૂરે કહ્યું કે બીજેપીએ ઘણા રાજ્યોમાં તેની સરકાર ગુમાવી દીધી છે. તેમણે કહ્યું કે ભાજપે લોકસભાની 2019ની ચૂંટણીમાંમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેથી તેમની પાસે હરિયાણા, ગુજરાત, […]

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જામશે જંગ

નવી દિલ્ઙીઃ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સાંસદ શશિ થરૂરએ ફોર્મ ભર્યા બાદ આજે સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ભારે રસાકસી ભરી રહેવાની શકયતા છે. ચૂંટણીમાં રાજસ્થાન કોંગ્રેસના સીએમ અશોક ગહેલોત અને મધ્યપ્રદેશના સિનિયર નેતા દિગ્વિજયસિંહના નામ […]

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર પાર્ટીના જ નેતાઓને નથી વિશ્વાસ – શશિ થરૂર સહીત 5 સાસંદે પાર્ટીને પત્ર લખીને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર પાર્ટીના જ નેતાઓને વિશ્વાસ નથી   શશિ થરૂર સહીત 5 સાસંદે લખ્યો પત્ર દિલ્હીઃ- જ્યાથી સત્તામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે ત્યારથી વિપક્ષના વળતા પાણી આવી ગયા છે, કોંગ્રેસ તમામ પ્રકારના પ્રયન્ત કરી રહ્યું હોવા છંત્તા સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ ઘીરે ઘીરે રાજીનામુ આપીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code