1. Home
  2. Tag "Shetrunji Dam"

ભાવનગરના શેત્રૂંજી ડેમના 59 દરવાજા એક ફુટ ખોલાયા, 17 ગામોને એલર્ટ કરાયા

અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે બની, ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતાં ત્રણ દરવાજા ખોલયા, શેત્રુંજી ડેમ સાતમી વખત ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદ છવાયો ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં પણ બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ધારીના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નજી પરનો ખોડિયાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા […]

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 19 દિવસ બાદ ફરીવાર થયો ઓવરફ્લો

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો, સાંજે 6 કલાકે તમામ 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા, ડેમના હેઠવાસના ગામોના લોકોને એલર્ટ કરાયા ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શૈત્રુંજી ડેમ 19 દિવસ બાદ ફરીવાર છલકાયો છે. ગઈ સાંજના 6 કલાકે ડેમના તમામ 59 દરવાજા એક ફુટ ખોલવામાં આવતા નદીમાં પૂરની સ્થિતિને લઈને કાંઠા વિસ્તારના […]

શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડાતા રવિપાકને લાભ થશે

કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કેનાલમાં પાણી છોડાયા કેનાલ દ્વારા 122 ગામોને સિચાઈનો લાભ મળશે એપ્રિલ સુધીમાં 1150 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા, મહુવા, તળાજા અને ઘોઘા તાલુકાને શેત્રુંજી કેનાલ દ્વારા સિંચાઈનો લાભ આપવામાં આવે છે. હાલ રવિ સીઝનમાં પાણીની માગ ઊભી થતાં કેનાલમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. સિંચાઈ માટેનું […]

શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થયા બાદ વધારાનું પાણી નદીને બદલે કેનાલમાં છોડવા માગ

શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થયા બાદ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે, કેનાલમાં પાણી છોડવામાં આવે તો બોરૃકૂવા રિચાર્જ કરી શકાય, સરકારની મંજુરી મળશે તો કેનાલમાં પાણી છોડાશે ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરનો શેત્રૂંજી નદી પરનો શેત્રૂજી ડેમ છલાછલ ભરાઈ ગયો છે. નદીમાંથી ડેમમાં પાણીની જેટલી આવક થઈ રહી છે. એટલી જ જાવક કરવામાં આવી […]

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, 20 દરવાજા ખોલાયા

ડેમમાંથી પાણી છોડાતા 17 ગામોને એલર્ટ કરાયા, ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક, ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ખેડુતોમાં હરખ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મુકાયો

શેત્રુંજી ડેમમાં 30,300 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 32.9 ફુટે પહોંચી, ભાવનગર જિલ્લાના બગડ ડેમ, માલણ ડેમ, રોજકી અને હમીરપરા ડેમ પણ છલકાયા, શેત્રૂંજી ડેમ ભરાતા 35000 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે ભાવનગરઃ જિલ્લામાં સારા વરસાદને કારણે તેમજ શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મૂકાયો છે.શેત્રુંજી ડેમની જળ […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ 30 ટકા ભરાયો, ડેમમાં 2855 ક્યુસેક પાણીની આવક શરૂ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ધીમી આવક સતત શરૂ છે, શેત્રુંજી ડેમમાં ગત મોડીરાત્રીથી આજ વહેલી સવાર સુધી પાણીની આવક શરૂ થઈ હતી, જેમાં 2855 ક્યુસેક પાણીની આવક શરૂ છે, તેથી ડેમની સપાટી વધીને 23.3 ફૂટ પહોંચી છે, […]

શેત્રુંજી ડેમમાં 4181 ક્યુસેક પાણીની આવક, જળસપાટી બે ફુટના વધારા સાથે 19.6 ફુટે પહોંચી

ભાવનગરઃ ગોહિલવાડમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં શેત્રુંજી ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે  શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં  4181 ક્યુસેક નવાનીરની આવક શરૂ થઈ હતી જે હાલ, 34110 ક્યુસેક પાણીનો અવિરત પ્રવાહ સતત શરૂ છે, તેથી ડેમની સપાટી વધીને 19.6 ફૂટ પહોંચી છે, સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની […]

ગોહિલવાડ પંથકમાં વરસાદને લીધે શેત્રૂંજી ડેમની જળ સપાટી 15.8 ફુટે પહોંચી

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં પણ મેઘરાજાની મહેર થતાં જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમમાં જળ સપાટી વધીને 15.8 ફુટે પહોંચી છે. ડેમના ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ધીમી આવક સતત શરૂ છે,  અને ડેમની સપાટી વધતા જાય છે. સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જામ્યો છે, જેમાં જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા […]

શેત્રુંજી ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાતા 11500 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ જિલ્લાના તળાજા, ઘોઘા અને પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ ડાબા અને જમણા કાંઠા કેનાલ વિસ્તારના ખેડુતોએ રવિપાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માગણી કરાતા સિંચાઈ વિભાગ દ્વારા બન્ને કાંઠા વિસ્તારની કેનાલોમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડુતોને રાહત થઈ છે. સિચાઈ ભાગ દ્વારા ખેડુતોની માગ મુજબ જરૂર પડે તો વધુ પાણી છોડવાની પણ હૈયાધારણ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code