મમતા બાદ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તુટી, 6 સાંસદોએ એકનાથ શિંદેને આપ્યું સમર્થન
નવી દિલ્હી, 17 જૂન 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં ટીએમસીના પરાજ્ય બાદ ભારે રાજકીય ઉથલપાથલ સર્જાઈ હતી અને ટીએમસીના અનેક સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. હવે મહારાષ્ટ્રમાં રાજકીય ઉપથપાથલ શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણ પડ્યું છે. શિવસેનાના છ સાંસદોએ પાર્ટી સામે બળવો કરીને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને સમર્થન […]


