1. Home
  2. Tag "shivratri"

ઘેલા સોમનાથ મંદિર શિવરાત્રિએ 24 કલાક ખુલ્લું રહેશે, જળ અને દુગ્ધાભિષેક સાથે ગુંજશે શિવનાદ

રાજકોટઃ મહા શિવરાત્રિના પર્વને હવે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે શિવ મંદિરોમાં મહા શિવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જસદણ નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની ભવ્યતમ ઊજવણી કરવામાં આવશે. પ્રભાસપાટણ સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ બાદ જેમનું સ્થાન શિરમોર ગણાય છે તેવા ઘેલા સોમનાથ મંદિર ખાતે તા.1 માર્ચને મંગળવારે […]

જૂનાગઢના શિવરાત્રી મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉમટી જનમેદની- ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ

શિવરાત્રી મેળામાં ઉમટી જનમેદની પ્રથમ દિવસે જ 50 હજારથી વધુ લોકોનું આગમન વહિવટ તંત્ર દ્રારા ખાસ વ્યવસ્થાઓ ઈભી કરાઈ જૂનાગઢ – શિવરાત્રી હોવાથી જૂનાગઢમાં દર વર્ષે ભવનાથમાં મેળાનું આયોજન કરવામાં આવ્તું હોય છે જો કે કોરોનાના કારણે આ આયોજન છેલ્લા 2 વર્ષથી થયું નહોતું ત્યારે આ વખતે કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગઈકાલથી ભવનાથમાં મેળાવો આરંભ […]

જુનાગઢમાં શિવરાત્રીનાં મેળાને મંજૂરી આપવા કોંગ્રેસ-ભાજપના આગેવાનોની મુખ્યમંત્રીને રજુઆત

જૂનાગઢઃ શહેરના ભવનાથ ખાતે પરંપરાગત યોજાતા મહાશિવરાત્રિના મેળોને  કોરોનાના મહાસંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી સરકારે મંજુરી આપી નહતી. આ વર્ષે પણ મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે છતા આજ દિન સુધી સરકારે હજુ મંજુરી આપી નથી.રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે, ત્યારે મહા શિવરાત્રીના મેળાને […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાને હજુ મંજુરી મળી નથી પણ મ્યુનિ.એ મેળા માટે 60 લાખનું ટેન્ડર બહાર પાડ્યું

જુનાગઢઃ શિવરાત્રીના પર્વને મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કોરોનાને લીધે જુનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતા મેળાને સરકાર મંજુરી આપશે કે કેમ તે અંગે અવઢવભરી સ્થિતિ છે. કારણ કે મહાશિવરાત્રીના દિને જુનાગઢમાં સાધુ-સંતોની રવેડી પણ નિકળી હોય છે. તળેટીમાંથી સાધુ-સંતો દામોદર કુંડમાં સ્નાન કરવા માટે પણ આવતા હોય છે. સાધુ-સંતોના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ, અન્નક્ષેત્ર, ઉત્તારા માટે પ્લોટ ફાળવવા માગ

જુનાગઢઃ શિવરાત્રીના મેળાને હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે કોરોનાને લઈને સરકારની મંજુરી હશે તો જ મેળાનું આયોજન કરવામાં આવશે. પરંતુ  કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે તમામ ધાર્મિક વિધિ કરવામાં આવશે. તંત્ર દ્વારા પણ આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. 25 ફેબ્રુઆરીના સવારે 8 […]

મહાશિવરાત્રીઃ હર હર મહાદેવના નાદ સાથે ગુજરાત બન્યું શિવમય

અમદાવાદઃ મહાશિવરાત્રી મહોત્સવની આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી જ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. હર હર મહાદેવના ગગનભેદી નારાઓ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યાં હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે પણ આજના દિવસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code