1. Home
  2. Tag "shivratri"

સોમનાથ મંદિરમાં ફાગણ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી

અમદાવાદઃ પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ફાગણ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત […]

તમે પણ ભગવાન શિવના ભક્ત છો,અને શિવરાત્રી પર ઉપવાસ કરો છો તો આટલી વસ્તુઓ તમે ખાય શકો છો

આવતી કાલે શિવરાત્રીનો પ્રવ ઉપવાસ દરમિયાન એનર્જી બની રહે તેનું રાખો ધ્યાન આવતી કાલે 18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીનો પ્રવ છે,ત્યારે શિવભક્તો ભક્તિનમાં લીન બનશે અને સાથે જ ભગવાનને પ્રસ્નન કરવા માટે ઉપવાસ પણ રાખશે જો કે ઉપવાસ દરમિયાન તમારી એનર્જી જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી આજે વાત કરીશું ઉપવાસમામં ખવાતા ફળો વિશે […]

પહેલીવાર શિવરાત્રી વ્રત રાખવા જઈ રહ્યા છો તો આ ઉપાયોથી તમારી જાતને રાખો સ્વસ્થ

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભોલેનાથને પ્રસન્ન કરવા માટે, શિવના ભક્તો આ દિવસે ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરે છે.આ વ્રત શિવરાત્રીના દિવસે શરૂ થાય છે અને બીજા દિવસે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં,આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપવાસ યોગ્ય રીતે ન રાખવાથી […]

 મહાશિવરાત્રીના દિવસે આ શહેરોમાં કંઈક અનેરો હોય છે ઉત્સાહ, શિવભક્તો ભક્તિમાં થાય છે લીન ,અહીં આવેલા છે પ્રાચીન મંદિર

શિવરાત્રીનો દિવસ હવે નજીક છે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે શિવભક્તો આ દિવસે શિવભગવાનની પૂજા અર્ચના કરતા હોય છએ ઉપવાસ રાખતા હોય છે આ દિવસે શિવ મંદિરમાં ભક્તોના ભારે જમાવડો જોવા મળે છે,ત્યારે દેશના એવા કેટલાક જાણીતા શહેરો છે જે શિવભગવાનને લઈને ખાસ છે આ શહેરોમાં શિવરાત્રીનો ઉત્સાહ કંઈક અલગ જ જોવા […]

ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિનો વાસ,શિવરાત્રી પર લગાવો ભોલેનાથની આવી તસવીર

થોડા દિવસોમાં મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે.હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.માન્યતાઓ અનુસાર, દેવતાઓમાં ભગવાન શિવનું સ્થાન સર્વોચ્ચ છે, તેથી તેમને દેવાધિદેવ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમારા પર ભગવાન શિવનો આશીર્વાદ […]

મહા શિવરાત્રીની પૂજામાં આ પ્રકારના વસ્ત્રો કરો ઘારણ , ઘાર્મિક માન્યતાઓ પ્રમાણે ગણાય છે શુભ

મહા શિવરાત્રીનો પ્રવ નજીક આવી રહ્યો છે ત્યારે દરેક શિવભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા તો ઈચ્છતા જ હોય છે.જો કે હિંદુ ધર્મમાં દરેક તહેવારનું પોતાનું મહત્વ હોય છે, પરંતુ જ્યારે મહાશિવરાત્રીની વાત આવે છે ત્યારે લોકોની મહાકાલ પ્રત્યેની આસ્થા એક અલગ જ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતી અને ભોલેનાથના લગ્ન […]

શિવરાત્રીમાં શિવલિંગની પરિક્રમા કરતી વખતે આટલી બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, જાણો શું છે પરિક્રમાનું મહત્વ

શિવરાત્રિના પાવન પર્વે પર સૌ કોઈ શિવની ભક્તિમાં લીન બને છે, શિવને પ્રસ્નન કરવા દરેક શ્રદ્ધાળુઓ ઉપવાસ સહીત પૂજા અર્ચના કરે છે, આ સાથે જ શિવલિંગની પરિક્રમાનું પમ આજના દિવસે ખાસ મહત્વ હોય છે.જો કે શિવલિમગની પરિક્રમા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી તમારી પૂજા અર્ચનામાં કોઈ ભૂલ ન થાય. મંદિરોની જેમ […]

આ વખતે શિવરાત્રીના શૂભ મુહૂર્ત અને મહત્વ વિશે જાણી લો

ફાગણ મહિનામાં મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિલન થયુ હતુ. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. શિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. દર મહિને આવતી શિવરાત્રી ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. […]

જૂનાગઢમાં પણ શિવરાત્રીની તડામાર તૈયારીઓ, મેળામાં દિગમ્બર સાધુઓનો હર હર મહાદેવનો નાદ

ભવનાથમાં ગુંજયો હર હર મહાદેવનો નાદ ધુણાઓમાં દિગમ્બર સાધુઓની ભક્તિ ઝળહળી ઉઠી સાધુઓ પોતાના ધુણાઓ ચેતન કરી શિવ ભક્તિમાં તલ્લીન થયા જૂનાગઢ: જીવને શિવત્વ પામવાનો અમૂલ્ય અવસર એવો ભવનાથ સ્થિત યોજાતો દિગમ્બર સાધુઓનો મેળો જામી ઉઠ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકો મેળો માણવા પહોંચ્યા હતા. દૂરદૂરથી આવેલ દિગમ્બર સાધુઓ પોતાના ધુણાઓ ચેતન કરી શિવ ભક્તિમાં તલ્લીન […]

શિવરાત્રીનો માહોલ: સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય વેપારીઓએ યોજી મૌન રેલી ગીર સોમનાથ: શિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના હેતુથી મંદિરમાંથી બહાર નીકળવાનો કાયમી માટેનો રસ્તો બંધ કરી ચોપાટી તરફ એકઝીટ કરાયો છે. જેને કારણે શોપિંગ સેન્ટરના વેપારીઓની આજીવિકા ઉપર માઠી અસર પડશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code