1. Home
  2. Tag "Shreyas Iyer"

ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના સંકેત: વન-ડેની કેપ્ટન બદલાય તેવી શકયતા

મુંબઈ 23 ડિસેમ્બર 2025 : (TEAM INDIA) ભારતીય ક્રિકેટ ટીમમાં નેતૃત્વ પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરાબ ફોર્મ અને નિરાશાજનક નેતૃત્વને કારણે શુભમન ગિલ પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશીપ પાછી ખેંચી લેવામાં આવી શકે છે અને તેના સ્થાને અનુભવી ખેલાડી શ્રેયસ અય્યરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની હલચલ તેજ થઈ છે. તાજેતરમાં જ […]

IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર રમી શકશે નહીં

શ્રેયસ ઐયર દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી ગુમાવશે, અને ઉપ-કપ્તાન જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી પણ ગુમાવશે. ટીમ ઈન્ડિયાની સાથે, પંજાબ કિંગ્સ પણ વધતા તણાવનો સામનો કરી રહી છે. તે IPL 2026 ના શરૂઆતના મેચોમાંથી પણ બહાર થઈ શકે છે, કારણ કે તાજેતરના અહેવાલો દાવો કરે છે કે IPL પહેલા તેના માટે ફિટ થવું મુશ્કેલ […]

શ્રેયસ અય્યરની તબિયતમાં સુધારો, સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છકોનો માન્યો આભાર

ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરે ઈજામાંથી સ્વસ્થ થવા દરમિયાન તેના શુભેચ્છકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ઐયરને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે શ્રેયસ અય્યરે ફિટનેસ અપડેટ આપ્યું છે. શ્રેયસ અય્યરે ગુરુવારે (30 ઓક્ટોબર) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું […]

બોલીને નહીં પણ પોતાના બેટથી ટીકાકારોને જવાબ આપવામાં માને છે શ્રેયસ ઐયર

જવાબ બોલીને નહીં પરંતુ પોતાના બેટથી આપવામાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર માને છે. એટલા માટે તે પોતાના કામ દ્વારા પોતાની સામે થતા દરેક અન્યાયનો જવાબ આપી રહ્યો છે. શ્રેયસ ઐયર સાથે થયેલા અન્યાયની યાદી ઘણી લાંબી છે, પરંતુ અત્યાર સુધી તેમણે દરેકનો જવાબ આપ્યો છે. તેણે દર વખતે પવનની દિશા બદલી છે, અને હવે પરિસ્થિતિ […]

IPL 2024માં ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યર KKRની કિસ્મત બદલશે: ઈયોન મોર્ગન

નવી દિલ્હીઃ કોલકત્તા નાઈટ રાઈડર્સના માટે ઈંન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 પહેલા બે મોટી ખુશખબર આવી છે. એક તો કેકેઆરમાં નવા રોલમાં ગૌતમ ગંભીરની વાપસી થાય છે ત્યારે કેપ્ટન શ્રેયસ અય્યર પણ ટીમમાં પરત ફર્યો છે. દરમિયાન આઈપીએલ 2024નું ઓક્શન યોજાયું હતું.  કોલકત્તા નાઈટ રાઈડર્સના માટે ઈંન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 તદ્દન વિશિષ્ટ બની શકે […]

IPL: KKR ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપાઈ

નવી દિલ્હીઃ કોલકતા નાઈટ રાઈડર્સએ શ્રેયસ ઐયરને ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. શ્રેયસ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રહી ચુક્યાં છે. ઐયરને કેકેઆરએ આઈપીએલ મેગા ઓક્શનમાં રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો છે. શ્રેયસ આઈપીએલની આ બીજી ટીમ વતી રમશે. કોલકોત્તા ટીમ ફ્રેન્ચાઈઝીએ ટ્વીટ કરીને ઐયરની કેપ્ટનશીપની જાણકારી આપી છે. મેગા ઓક્શનમાં ઐયરની બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ […]

શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો, પ્રથમ જ ટેસ્ટમાં સદી અને અડધી સદી કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો

ટેસ્ટમાં ડેબ્યૂ સાથે શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો પહેલી જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો વિશ્વનો 10મો ભારતીય ક્રિકેટર બન્યો નવી દિલ્હી: ટેસ્ટમાં ડેબ્યુ કરવાની સાથે જ શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો છે. કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રેયસ ઐયરે ઇતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં સદી બાદ ઐયરે બીજી ઇનિંગમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code