1. Home
  2. Tag "‘Shri Krishna’"

મહાભારત સીરિયલના શ્રીકૃષ્ણ ACS પત્નીથી પરેશાન, ફરિયાદ કરી કહ્યું-દિકરીઓને મળવા દેતી નથી

ભોપાલ: પ્રસિદ્ધ ધારાવાહિક મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનારા અભિનેતા નીતિશ ભારદ્વાજ પોતાની પત્નીથી પરેશાન છે. બંને ઘણાં વર્ષોથી અલગ રહે છે. પરંતુ હવે નીતિશ ભારદ્વાજ અને તેમનીઅધિક મુખ્ય સચિવ પત્ની સ્મિતા ભારદ્વાજ વચ્ચેનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. નીતિશ ભારદ્વાજનો આરોપ છે કે તેમની પત્ની સ્મિતા ભારદ્વાજ તેમને પુત્રીઓની સાથે મુલાકાત કરવા દેતા નથી. આને […]

શ્રધ્ધા અને આસ્થાથી શ્રીકૃષ્ણના આ મંદિરોના દ્વારે જતા ભક્તોના ચમકી જાય છે નસીબ

જે રીતે ભગવાન ભોલેનાથના ભક્તોની સંખ્યા કરોડોમાં છે જેને માપી શકાય નહી તેમ ભગવાન શ્રીકૃષ્ણના પણ ભક્તોની સંખ્યા કરોડોમાં છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાથી તો ભાગ્ય કોઈ વ્યક્તિ આ વિશ્વમાં અજાણ હશે એવામાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો કહે છે કે આજે પણ ભારત દેશમાં રહેલા ભગવાન શ્રીકૃષ્ણના આ મંદિરમાં જો આસ્થા અને શ્રધ્ધાથી પ્રાર્થના કરો તો ભગવાન […]

માધવપુર(ઘેડ)માં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ ધામધૂમથી ઊજવાશે, પાંચ દિવસનો મેળો ભરાશે

પોરબંદરઃ માધવપુરમાં માધવરાયજીનું મંદિર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન તા. 10મી એપ્રિલના રોજ ધામધૂમથી ઊજવાશે. જેના માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાનના લગ્ન બાદ પાંચ દિવસનો ભાતીગળ મેળો પણ ભરાશે માધવપુરમાં ધુળેટીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન લખવામાં આવ્યા હતા. ત્યારબાદ માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણ ની […]

‘ શ્રી કૃષ્ણા’ સિરિયલના આ કલાકાર આર્થિક મુશ્કેલીમાંથી થઈ રહ્યાં છે પસાર, મદદ માટે કરી અપીલ

મુંબઈઃ રામાનંદ સાગરની સિરિયલ શ્રી કૃષ્ણામાં ભીષ્મ પિતામહનો અભિનય કરનારા અભિનેતા સુનીલ નાગર મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમણે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં પરિવારે પણ સાથ છોડી દીધો છે. તેમજ બચત પણ હવે ખતમ થઈ ચુકી છે. સુનિલને મુંબઈના ઓશિવારા સ્થિત મકાન પણ વેચવુ પડ્યું છે. હાલ તેઓ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code