1. Home
  2. Tag "Shri Ram Janmabhoomi"

રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો

નાગપુર, 3 જુલાઈ, 2026 – રામ મંદિરના દાનની ચોરી અંગે RSS દ્વારા પ્રથમ વખત સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો છે. આરએસએસના સરકાર્યવાહે આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા સંઘનો પ્રતિભાવ જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશાની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે હિન્દુ સમાજને સનાતન વિરોધી પરિબળોનાં કાવતરાં સામે સાવધાન રહેવા અને દાનની ચોરીના કેસમાં […]

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્થાયી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે

લખનઉ: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્થાયી કાર્યાલયનું 22 મે એટલે કે આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ઋષિ-મુનિઓ ભાગ લેશે. કાર્યક્રમને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. અયોધ્યાના રામકોટમાં ટ્રસ્ટની બે માળની ઓફિસ તૈયાર કરવામાં આવી છે. તેનો હાઉસ વોર્મિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાયમી કાર્યાલયમાં રહેણાંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code