1. Home
  2. Tag "ShriRam Temple"

શ્રીરામ મંદિર દાનની ચોરીઃ આજે બપોરે મળશે ટ્રસ્ટની નિર્ણયક બેઠક

અયોધ્યા, 6 જુલાઈ, 2026: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આજે બપોરે 3 વાગ્યે યોજાશે. બેઠકના એજન્ડામાં સૌથી પહેલા મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉક્ટર અનિલ મિશ્રાના રાજીનામાં પર વિચાર કરવામાં આવશે. ચંપત રાય અને અનિલ મિશ્રાએ દાન ચોરીના વિવાદ બાદ નૈતિક આધાર પર પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં છે. આ સાથે જ રામ મંદિરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code