1. Home
  2. Tag "sikkim"

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં હાઇવેની સમીક્ષા કરી

નવી દિલ્હી, 21 મે 2026: Union Minister Nitin Gadkari કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. આ પ્રસંગે બોલતા, ગડકરીએ કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવવા માટે ટકાઉ અને કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે અદ્યતન ટેકનોલોજી અપનાવવા અને સમયસર […]

PM મોદીએ સિક્કિમને પૂર્વ ભારતનું સ્વર્ગ ગણાવ્યું, રૂ. 4000 કરોડથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ગંગટોકમાં સિક્કિમના 50મા સ્થાપના વર્ષના સમાપન સમારોહમાં પ્રવાસનને વિકાસ સાથે જોડ્યું. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ માટે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે ઉત્તર-પૂર્વને ‘અષ્ટ લક્ષ્મી’ ગણાવતા ‘એક્ટ ઈસ્ટ, એક્ટ ફાસ્ટ’ નીતિનો ઉલ્લેખ કર્યો. સાથે જ દેશવાસીઓને સિક્કિમ આવવાની અપીલ કરી. કાર્યક્રમમાં તેમણે 4000 […]

સિક્કિમ: ગંગટોકમાં પીએમ મોદીએ બાળકો સાથે ફૂટબોલ રમવાની મજા જાણી

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિક્કિમની મુલાકાતે છે. મંગળવારે સવારે પ્રધાનમંત્રી મોદીએ રાજધાની ગંગટોકમાં સ્થાનિક બાળકો સાથે ફૂટબોલ રમવાની મજા માણી હતી. પ્રધાનમંત્રી મોદીએ બાળકો સાથે ફૂટબોલ રમતા તેમના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “ગંગટોકમાં એક સુંદર સવાર. સિક્કિમમાં મારા નાના […]

સિક્કિમમાં ભારે હિમવર્ષા, 2700થી વધારે પ્રવાસીઓ ફસાયાં

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: સિક્કિમમાં સતત બરફ વર્ષા થઈ રહી છે જેના પગલે જનજીવનને વ્યાપક અસર થયું છે. દરમિયાન પૂર્વ સિક્કિમના ત્સોમગો ઝીલ પાસે કેટલાક પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે બરફ વર્ષાને પગલે ફસાયેલા 2700થી વધારે પ્રવાસીઓને બવાયાં છે. તેમણે જણાવ્યું હતું કે, શેરાથાંગ અને આસપાસના ઉંચા વિસ્તારોમાં ભારે […]

સિક્કિમના સોરેંગ શહેરમાં સવારે 3.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: ઉત્તરપૂર્વીય રાજ્ય સિક્કિમના સોરેંગ શહેરમાં શનિવારની વહેલી સવારે ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી હતી. ભૂકંપ સવારે 5:58 વાગ્યે આવ્યો હતો. ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા અને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ […]

સિક્કિમમાં ભૂસ્ખલનથી 4નાં મોત, 3 લોકો હજુ લાપતા

નવી દિલ્હીઃ સિક્કિમમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થતાં 4 લોકોના મૃત્યુ થયાં, જ્યારે ત્રણે લોકો હજુ પણ લાપતા છે. હાલમાં લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ વચ્ચે પ્રશાસન દ્વારા જોખમી વિસ્તારોના નિવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ સિક્કિમના યાંગથાંગ વિધાનસભા વિસ્તારમાંના અપ્પર રિમ્બીમાં ગુરુવારે મોડીરાત્રે ભૂસ્ખલનની ઘટના […]

5 વર્ષ બાદ સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાનો આરંભ

નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રાનો આજથી સિક્કિમથી આરંભ થઈ રહ્યો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર સવારે પોણા નવ વાગ્યે નાથુલાથી 36 યાત્રાળુઓના જૂથને લીલી ઝંડી આપશે. પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સીએસ રાવે જણાવ્યું હતું કે રાજ્યપાલ યાત્રાળુઓ સાથે પણ વાતચીત કરશે. તેમણે કહ્યું કે સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગો […]

ભારે વરસાદ અને પૂરને કારણે આસામ, સિક્કિમ અને મણિપુરમાં પરિસ્થિતિ વણસી, પીએમ મોદીએ મદદની આપી ખાતરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લા સાથે પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી છે. પીએમ મોદીએ શક્ય તમામ મદદ અને સમર્થનનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કર્યું, ‘થોડા સમય પહેલા પ્રધાનમંત્રીએ […]

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત […]

અરૂણાચલપ્રદેશ વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપા અને સિક્કિમમાં SKM ની જીત

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે અરૂણાચલ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. આ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચો એટલે કે એસકેએમને બહુમળી મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code