1. Home
  2. Tag "sikkim"

સિક્કમીમાં મંડળાઈ રહ્યું છે જોખમ, શાકો ઝીલ ગમે ત્યારે ફાટવાના જોખમને લઈને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

સિક્કીમ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પુરની સ્થિતિ જોવા મળી રહી છે જો કે હજી પણ અહી જોખમ ઓછુ થયું નથી હવે શાકો તળાવ પર ખતરો મંડળાઈ રહ્યો છે જેને લઈને આસપાસના લોકોને વિસ્તાર ખાલી કરાવાની ફરજ પડી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સિક્કિમમાં વાદળો ઘેરાયા બાદ આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. દરમિયાન, વહીવટીતંત્રે મંગન […]

કુદરતી આફતનો સામનો કરતા સિક્કિમને SDRFમાંથી પોતાનો હિસ્સો છોડવાની મળી મંજુરી

નવી દિલ્હીઃ સિક્કિમમાં આવેલી અવકાશી આફતમાં કેન્દ્ર સરકારે જરુરી તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સિક્કિમને મદદ કરવા માટે વર્ષ 2023-24 માટે રાજ્યના અસરગ્રસ્ત લોકોને રાહતના પગલાં પૂરા પાડવામાં અગાઉથી રૂ. 44.80 કરોડની રકમના સેન્ટ્રલ શેર ઓફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)ના બંને હપ્તાઓ રિલીઝ કરવાની […]

સિક્કિમમાં પૂરના કારણે અનેક વિસ્તારો સંપર્ક વિહોણા, તમામ મદદ પહોંચાડવાની PM મોદીએ આપી ખાતરી

નવી દિલ્હીઃ સિક્કિમના ઉત્તરમાં કુદરતે તબાહી મચાવી. ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવી ગયું. નદીના જળસ્તરમાં અનેક ફૂટનો વધારો થયો. વાદળ ફાટ્યા પછી પૂર આવવાને કારણે સેનાનાં 23 જવાન પણ ગૂમ થયા છે. જોકે તેમાંથી એક જવાનને બચાવી લેવાયો છે. પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સંરક્ષણ મંત્રાલયે […]

સિક્કીમમાં અણઘારા આવેલા પુરથી 10થી વઘુ લોકોના મોત, ગુમ થયેલા 42 સૈનિકોમાંથી હાલ પણ 22 સૈનિકો ગૂમ

દેશના રાજ્ય સિક્કીમમાં હાલ પુરની સ્થિતિ જોવા મળી રહી છે ,નદીનું સ્તર વઘતા અચાનક આવેલા પુરે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે તો બીજી તરફ સેનાના જવાનો પણ ગુમ થયા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર સિક્કીમના લોનાક તળાવ ખાતેના ક્લાઉડબર્સ્ટે ટેસ્ટા નદીમાં અચાનક પૂર બાદ ઓછામાં ઓછા 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સહીત 22 લશ્કરી […]

સિક્કીમમાં તિસ્તા નદી બન્ને કાંઠે વહેતા આસપાસના લોકોને એલર્ટ કરાયા, સેનાના 23 જવાનો ગુમ

સિક્કીમમાં વિતેલી રાતથી વરસાદનું જોર જોવા મળતા તિસ્તા નદીએ રોદ્ધ રુપ ઘારણ કર્યું છે. ગઈકાલે રાતથી તિસ્તા નદીના જળસ્તરમાં અસાધારણ વધારો થતાં વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર સિક્કિમના ચુંગથાંગ શહેરની કનેક્ટિવિટી પર એક પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો ત્યાર  બાદ આઅસર થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર સિક્કિમમાં ગઈકાલે રાત્રે અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણની તિસ્તા […]

સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારીથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું: આચાર્ય દેવ્રવતજી

ગાંધીનગરઃ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના ૪૮મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત […]

આ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 રહી

ગંગટોક:તુર્કીમાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે સોમવારે સવારે ભારતના સિક્કિમ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના યુક્સોમમાં સવારે 4.15 કલાકે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3ની તીવ્રતા નોંધાઈ હતી. તાજેતરમાં, 11 ફેબ્રુઆરીએ, ગુજરાતના સુરતમાં ધરતી ધ્રૂજી હતી.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. જો કે ભૂકંપના કારણે […]

સિક્કિમમાં મોટો અકસ્માત,ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક,16 જવાનોના થયા મોત

સિક્કિમમાં મોટો અકસ્માત ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક  16 જવાનોના થયા મોત ગંગટોક:સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે.અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનોના મોત થયા હતા.સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ છે.ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર જેમા વિસ્તારમાં […]

હવે સ્પાઈસ જેટ 30 ઓક્ટોબરથી  એક માત્ર સિક્કીમ માટેની વિમાન સેવા કરશે બંધ

સ્પાઈટ જેટની એક માત્ર સિક્કીમ માટેની વિમાન સેવા થશે બંધ 30 ઓક્ટોબરથી આ વિમાન સેવા બંધ કરવાની સૂચના અપાઈ દિલ્હીઃ-  સ્પાઈજેટ દેશના ઘણા ક્ષએત્રમાં પોતાની વિમાન સેવા પ્રદાન કરે છે,જો કે અત્યાર સુધી સિક્કીમ માટે માત્ર સ્પાઈસ જેટની જ ફ્લાઈટ હતી જે યાત્રીઓને સેવા આપી રહી હતી જો કે હવે સ્પાઈસ જેટે આ એક માત્ર […]

આઝાદીના અમૃત મહોત્સવઃ વર્ષ 1961માં ગોવા, 1962માં પુડુંચેરી અને 1975માં સિક્કિમ ભારતનો હિસ્સો બન્યાં

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તા. 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્ર્ય દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવશે. આ માટે હાલ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા તૈયારો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હર ઘર તિરંગા મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code