1. Home
  2. Tag "social justice"

ભારત હવે વિશ્વશક્તિ બનવા તૈયાર, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા દેશની ભાવિ દિશા અને સરકારની પ્રાથમિકતાઓનો સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં અંતરિક્ષ વિજ્ઞાનમાં ભારતની હરણફાળ, સામાજિક ન્યાયનો વિસ્તાર અને ભ્રષ્ટાચાર સામેની કડક લડાઈ જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાતને […]

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સામાજિક ન્યાય પર સૌપ્રથમ પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધન હેઠળ સામાજિક ન્યાય પર સૌપ્રથમ બે દિવસીય પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું હતું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના ડાયરેક્ટર જનરલ શ્રી ગિલ્બર્ટ એફ. હુંગબોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંવાદમાં કેન્દ્રીય […]

કર્પુરી બાબુએ સામાજિક ન્યાય માટે કરેલા પ્રયાસોથી કરોડો લોકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગ ઉપર લખ્યું છે કે, ઘણા લોકોના વ્યક્તિત્વનો આપણા જીવન પર પ્રભાવ પડે છે. આપણે જે લોકોને મળીએ છીએ અને જેમના સંપર્કમાં રહીએ છીએ તેમની વાતોનો પ્રભાત પડવો સ્વાભાવિક છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમના વિશે સાંભળીને જ તમે પ્રભાવિત થઈ જાવ છો. જનનાયક કર્પૂરી ઠાકુર મારા માટે આવા રહ્યા […]

તમામ નાગરિકોને સામાજિક ન્યાય મળી રહે તે માટે કેન્દ્ર-રાજય સરકાર કટિબદ્ધઃ રામદાસ આઠવલે

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ગુજરાતના વડોદરા શહેરની મુલાકાત લીધી હતી.  દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ સરકાર દલિતો, આદિવાસી, રાજપૂત, પાટીદાર, જાટ, મરાઠા, હિંદુ-મુસ્લિમ એમ દરેક જાતિ-જ્ઞાતિ અને સંપ્રદાયની છે. તમામને સામાજિક ન્યાય મળી રહે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર કટિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગરીબોના બેંક ખાતા નહોતા તેમના બેંક ખાતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code