નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબા નહીં, પણ સોસાયટીઓમાં યોજાશે
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રી પર્વનું અનોખુ મહાત્મય છે. નવરાત્રી પર્વને હવે એક પખવાડિયાનો સમય બાકી રહ્યો છે. જોકે આ વર્ષે જાહેર સમારોહ અને કાર્યક્રમોમાં 400 લોકોને એકત્ર થવાની મંજુરી હોવાથી પાર્ટી પ્લાટ્સ કે કલબોમાં ગરબા યોજાશે નહીં. અમદાવાદમાં પાર્ટી પ્લોટ – ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ચાલુ વર્ષે ફરી વખત […]