1. Home
  2. Tag "solution"

વર્તમાનના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સફળ વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પદવી મેળવીને જવાબદાર નાગરિક બનેલા છાત્રો, આ દેશના મેધાવી, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી યુવાનો પોતપોતાના ક્ષેત્રોમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે. વર્તમાન સમયના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક કૃષિ […]

દુનિયાની સમસ્યાઓને નિવારવા ભારત-જાપાનના સંબંધ મહત્વની ભૂમિકા નિભાવી શકે છેઃ PM મોદી

નવી દિલ્હીઃ જાપાનના પુર્વ પીએમ શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા હતા જયાં તેમણે પીએમ કુભિયો કિશિદા સાથે વાતચીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લી વાર જયારે જાપાન આવ્યો હતો ત્યારે પુર્વ પીએમ શિંજો આબે સાથે લાંબી વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ […]

ઘૂંટણની કાળાશને દૂર કરવી છે? તો અપનાવો આ સરળ ઉપાય

સ્ત્રીઓ પોતાની સુંદરતાને જાળવી રાખવા માટે અનેક પ્રકારની કાળજી રાખતી હોય છે. એવુ કહેવામાં પણ આવે છે કે સ્ત્રીઓ દરેક વસ્તુ સાથે બાંધછોડ કરી શકે પણ પોતાની સુંદરતાની સાથે કોઈ પણ ભોગે બાંધછોડ કરતી નથી, આવામાં જે સ્ત્રીઓને ક્યારેક પોતાના ઘૂંટણની કાળાશને લઈને પણ શરમ આવતી હોય છે. જે સ્ત્રીઓને આ સમસ્યા હોય તે કેટલાક […]

હાઈ હીલ્સના કારણે પગમાં તકલીફ પડે છે,તો આ રહ્યો તેનો ઉપાય

મહિલાઓ પોતાની સુંદરતા માટે જેટલું કરે એટલું ઓછુ, લોકોના મોઢે આ વાત અનેકવાર સાંભળી હશે પરંતુ ક્યારેક તે વાત સાચી પણ લાગવા લાગે છે. મહિલાઓ પોતાની સુંદરતા માટે માથાથી લઈને પગ સુધી દરેક પ્રકારના નુસ્ખાઓ અપનાવે છે પરંતુ ક્યારેક વાત કરવામાં આવે પગ પહેરવામાં આવતા હીલ્સની તો તે મહિલાઓને ક્યારેક તકલીફ પણ આપે છે, અને […]

વાળ સ્ટ્રેટ કરાવવામાં ખર્ચો નડે છે? તો ચિંતા ન કરો,આ રહ્યો તેનો ઉપાય

દરેક સ્ત્રીને પોતાના વાળ લાંબા અને સ્ટ્રેટ સૌથી વધારે પસંદ આવે છે, ક્યારેક તો તેના માટે પાર્લરમાં જઈને મોટી રકમ પણ ખર્ચ કરે છે. પણ કેટલીક વાર સ્ત્રીઓને આ ખર્ચ વધારે મોંઘો પડી જતો હોય છે અને પાર્લરમાં જવાનું ટાળતી હોય છે. પણ હવે મહિલાઓએ એ વાત પણ જાણવી જોઈએ કે હવે આ સામાન્ય ખર્ચથી […]

વલસાડના અંતરિયાળ 174 ગામના 4.50 લાખ લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત લેશે અને પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સને ગુજરાતની જનતાને સમર્પિત કરશે, જેમાંનો એક એસ્ટોલ પ્રોજેક્ટ પણ છે, જેનું તેઓ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં […]

શું તમને પણ સવારે કામ કરવાનું મન નથી થતું? શરીરમાં કમજોરી લાગે છે? તો આ રહ્યો તેનો ઉપાય

સવારે કામ કરવાનું મન નથી થતું? શરીરમાં કમજોરી લાગે છે? તો બદલો પોતાના જીવન વ્યવ્હાર ભારતમાં હવે મોટાભાગના શહેરો એવા થઈ ગયા કે જ્યાં સવારે 4 અને 5 વાગ્યમાં લોકો ઉઠીને કામ કરવા લાગી જાય છે અથવા કામે લાગી જાય છે. આ લોકો કરોડોની સંખ્યામાં છે અને તે લોકો કામ કરી પણ રહ્યા છે, પણ […]