મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ મંદિર ભાવિકો માટે સળંગ 42 કલાક ખુલ્લું રહશે
11 માર્ચે મહાશિવરાત્રિના પર્વ પર સોમનાથ મંદિર સળંગ 42 કલાક માટે ખુલ્લુ રહેશે ભાવિકો માટે વહેલી સવારે 4 કલાકે ખુલ્યા બાદ મંદિર 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિરમાં કોવિડની ગાઇડલાઇન સાથે મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન અમદાવાદ: ભગવાન શિવની આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી. માર્ચ મહિનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 11મી માર્ચના રોજ મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે […]