1. Home
  2. Tag "somnath temple"

મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ મંદિર ભાવિકો માટે સળંગ 42 કલાક ખુલ્લું રહશે

11 માર્ચે મહાશિવરાત્રિના પર્વ પર સોમનાથ મંદિર સળંગ 42 કલાક માટે ખુલ્લુ રહેશે ભાવિકો માટે વહેલી સવારે 4 કલાકે ખુલ્યા બાદ મંદિર 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિરમાં કોવિડની ગાઇડલાઇન સાથે મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન અમદાવાદ: ભગવાન શિવની આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી. માર્ચ મહિનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 11મી માર્ચના રોજ મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે […]

હવેથી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકાશે – પ્રસાદ માટે પોસ્ટ સેવાનો આરંભ કરાયો

સોમનાથ મંદિરનો પ્રાસદ ઘર બેઠા મળશે પ્રસાદ માટે પોસ્ટ સેવાનો આરંભ કરાયો સોમનાથ – સોમનાથ મહાદેવ કે જ્યા 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંંગ છે ભક્તોની અહીં અતૂટ શ્રધ્ધા જોવા મળે છે, ત્યારે સોમનાથના પ્રસાદના પણ ઠેર ઠેર વખાણ થાય છે , ખાસ કરીને સોમનાથના મગના લાડૂનો પ્રસાદ લોકોનો મનપસંદ છે, આ સાથે જ ચૂરમાના લાડૂ પણ […]

સોમનાથના સમુદ્રમાં કાચની ટનલ આકાર પામશે, પ્રવાસીઓ નિહાળી શકશે દરિયાઇ જીવસૃષ્ટિ

પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ સોમનાથમાં વિકાસ કાર્યો શરૂ સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યો માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ સમુદ્રમાં એક કાચની ટનલનું નિર્માણ કરવામાં આવશે પ્રભાસ પાટણ: પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ અહીંયા વિકાસ કાર્યો હાથ ધરવાની કવાયત શરૂ થઇ થઇ છે. જે અંતર્ગત 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી […]

જગવિખ્યાત સોમનાથ મંદિર નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે

સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે સ્કંદ પુરાણમાં દર્શાવેલા સ્થળોની શોધખોળના પ્રયાસો કરાશે સોમાનાથ ટ્રસ્ટના ચેરમેન પીએમ મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે ગાંધીનગર: સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ મોદી બન્યા છે. સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં આવ્યા છે તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ માટે સહમતિ […]

સોમનાથ મંદિરના તમામ કળશને સુવર્ણથી મઢાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર પરના 1450થી વધુ કળશને સુવર્ણ જડિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે 60થી વધારે કળશ લગાવી દેવામાં આવ્યાં છે. આગામી વર્ષમાં તમામ કળશને સુવર્ણથી મઢીને લગાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢાવ્યા બાદ હવે મંદિરના વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code