સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં રહે હાજર
નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યા છે. દરમિયાન કોંગ્રેસ સ્પષ્ટ કરી દીધું છે, સોનિયા ગાંધી તથા કોંગ્રેસના અધ્યશ્ર મલ્લિકાર્જુન ખડગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત નહીં રહે. કોંગ્રેસે આ કાર્યક્રમને આરએસએસ અને ભાજપનો ઈવેન્ટ બતાવીને દુર રહેવાનું પસંદ […]


