1. Home
  2. Tag "sonia gandhi"

સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં રહે હાજર

નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યા છે. દરમિયાન કોંગ્રેસ સ્પષ્ટ કરી દીધું છે, સોનિયા ગાંધી તથા કોંગ્રેસના અધ્યશ્ર મલ્લિકાર્જુન ખડગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત નહીં રહે. કોંગ્રેસે આ કાર્યક્રમને આરએસએસ અને ભાજપનો ઈવેન્ટ બતાવીને દુર રહેવાનું પસંદ […]

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું ખેડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ, અધીર રંજન ચૌધરીએ જવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 22મી જાન્યુઆરીના રોજ યોજાશે. આ કાર્યક્રમ માટે ભાજપના નેતાઓની સાથે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, હજુ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આમંત્રણ મળ્યું નથી, જો આણંત્રણ મળશે તો ચોક્કસ હાજરી આપીશ. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન અડગે અને […]

દુનિયાના અનેક દેશોમાં મહિલા સાંસદોની સંખ્યા 50 ટકાથી વધારે

નવી દિલ્હીઃ ભારતી સંસ્કૃતિમાં મહિલાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને એટલે જ મહિલાઓની વિવિધ સ્વરૂપમાં પુજા પણ કરવામાં આવે છે. હાલ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આઝાદીના 75 વર્ષ બાદ મહિલાઓ રાજકારણમાં સક્રિય ભાગીદારી નોંધાવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. દેશમાં મહિલાઓના સશક્તિકરણ માટે મોદી સરકારે લોકસભા […]

કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથીઃ મલ્લિકાર્જુન ખડગે

બેંગ્લોરઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપાની સામે કોંગ્રેસ સહિત 24 જેટલા વિપક્ષી પક્ષોના નેતાઓની બેંગ્લોરમાં બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં નથી. ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથી. મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની ચાલી રહેલી […]

પૂર્વ PM મનમોહન સિંહથી લઈને સોનિયા ગાંધી અમારી વાત સાંભળતાઃ મૌલાના અરશદ મદની

નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે બજરંગ દળ ઉપર પ્રતિબંધ ફરમાવવાનું વચન આપ્યું હતું. જો કે, બાદમાં વિવાદ વકરતા કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવ્યું હતું. હવે કર્ણાટકમાં કોંગ્રેસે સત્તા સંભાળી છે. ત્યારે જમીયત ઉલેમા હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કર્ણાટકમાં કોંગ્રેસે આપેલા વચનને પૂર્ણ કરવાની માંગણી કરીને કોંગ્રેસ સાથે જમીયત ઉમેલા હિંદનો વર્ષો જૂનો સંબંધ […]

કર્ણાટકમાં 18 મે ના રોજ યોજાશે શપથ ગ્રહણ સમારોહ, સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘીની રહેશે ઉપસ્થિતિ

કર્ણાટકમાં 18 મે એ યોજાશે શપથ ગ્રહણ સમારોહ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘી પણ હાજર રહી શકે છે બેંગલુરુઃ-કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગઈકાલે પરિણામ જાહેર થયું જેમાં કોંગ્રેસની ભવ્ય જીત થી હતી ,જ્યારથઈ કોંગ્રેસ જીતી છે ત્યારથી મુખ્યમંત્રી પદની ચર્ચાએ જોર પકડ્યું છે અને આ પદને લઈને અનેક અટકળો સામે આવી રહી છે ત્યારે હવે શપથગ્રહણ […]

કર્ણાટક ચૂંટણીઃ ખડગે બાદ હવે BJP નેતા બોલવામાં ભાન ભૂલ્યાં, સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યાં

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે,પ્રચાર દરમિયાન રાજકીય નેતાઓ ભાન ભૂલી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે, તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરી સાપની સાથે સરખામણી કરી હતી. આ વિવાદ હજુ શાંત પડ્યો […]

લોકસભા ચૂંટણી 2024: રાયબરેલી બેઠક ઉપર સોનિયા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે ?

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગાંધી-નેહરુ પરિવારની ગણાતી રાયબરેલી અને અમેઠી લોકસભા સીટોને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે કે નહીં? રાહુલ અમેઠીમાં શું નિર્ણય લેશે? સહિતના મુદ્દા ઉપર અટકળો વહેતી થઈ છે. કોંગ્રેસના જવાબદાર પદાધિકારીઓની વાત માનીએ તો આ બંને બેઠકો ગાંધી પરિવાર પાસે રહેશે. જો સોનિયા ગાંધી ચૂંટણી નહીં […]

સોનિયા ગાંધીની તબિયત બગડી,દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

દિલ્હી:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. તાવની ફરિયાદ બાદ તેને ગુરુવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સર ગંગારામ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી ચેસ્ટ મેડિસિન વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. અરૂપ બાસુની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.તેમને તાવ […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગાંધી પરિવારના નામે કોંગ્રેસ નહીં લડે

નવી દિલ્હીઃ રાયપુરમાં ચાલી રહેલા અધિવેશનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજકારણથી સન્યાસ લેવાના સંકેત આપ્યાં છે. એવુ માનવામાં આવે છે કે, વધતી ઉંમર અને આરોગ્ય સંબધી સમસ્યાઓને લઈને સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. જો સોનિયા ગાંધી સન્યાસ લેશે તો તેમની જગ્યાએ રાયબરેલી બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે, તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code