1. Home
  2. Tag "Speech"

પહેલગામ હુમલા બાદ એક પાકિસ્તાની મહિલા ક્રિકેટર ગુલ ફિરોઝાએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ દુ:ખદ ઘટનામાં એક પાકિસ્તાની સંગઠનનું નામ સામે આવ્યું, જેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તેની અસર ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહી છે. બંને દેશોના ખેલાડીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવી અટકળો છે કે BCCI ICC ને […]

દિલ્હી: ઉપરાજ્યપાલના અભિભાષણ વખતે સૂત્રોચ્ચાર કરવા બદલ AAPના 12 MLAને સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ મંગળવારે ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના અભિભાષણ દરમિયાન સુત્રોચ્ચાર કરવા બદલ વિપક્ષી નેતા આતિશી સહિત આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યોને એક દિવસ માટે સદનની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેમાં આતિશી, ગોપાલ રાય, વીર સિંહ ધીંગાન, મુકેશ અહલાવત, ઝુબેર અહમદ ચૌધરી, અનિલ ઝા, વિશેષ રવિ […]

રાહુલ ગાંધી સંસદમાં ધૂંવાધાર સ્પીચ બની છે ચર્ચાનો વિષય, જાણો તેમની ટીમ વિશે જે પરદા પાછળ કરે છે કામ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લિડર ઓફ ઓપોઝિશન તરીકે સંસદમાં ધુંવાધાર સ્પીચ આપી રહ્યા છે.. અને તેમની આ જબરજસ્ત સ્પીચ ચર્ચાનો અને પ્રશંસાનો વિષય બનેલી છે. ગૃહમાં પણ તેમના ભાષણની પ્રશંસા થઈ રહી છે. તેઓ પોતાની આગવી શૈલીમાં કેન્દ્રને સતત સવાલો કરી રહ્યા છે. આ સંજોગોમાં એ જાણવું જરૂરી કે રાહુલ ગાંધીની ટીમમાં કોણ-કોણ છે જે […]

સીએમ કેજરીવાલને જામીન, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર AAP બોલી – સત્યમેવ જયતે

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને મોટી રાહત આપી છે. કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલા એક્સાઇઝ પોલિસી કેસમાં વચગાળાના જામીન આપતા કહ્યું કે સીએમ કેજરીવાલે 90 દિવસથી વધુ જેલમાં વિતાવ્યા છે. વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા […]

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાષણમાં હિંદુઓ મામલે કરેલી ટીપ્પણી રેકોર્ડમાંથી હટાવાઈ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. પીએમ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલી પાઠવી

નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી તરફથી લદાયેલી ઈમરજન્સી એટલે કે કટોકટીનો ભાજપ આજે રાષ્ટ્રીય સ્તરે વિરોધ કરી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર ટ્વીટ કરીને ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને આજે શ્રદ્ધાંજલી અર્પવા આહ્વાન કર્યુ છે. ઈમરજન્સી સામે આજે ભાજપ રાષ્ટ્રીય સ્તરે વિરોધ દર્શાવી રહયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે બપોરે ઈમરજન્સીને […]

વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય, આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા : રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા […]

ગુજરાત વિધાનસભાનો પ્રથમ દિવસ, રાજ્યપાલના પ્રવચન ટાણે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બુધવારથી પ્રારંભ થયો હતો. આવતીકાલે ગૃહમાં બજેટ રજુ કરાશે, આજે ગૃહમાં પ્રથમ દિવસે  રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં’,  ગૃહમંત્રી રાજીનામું આપે.ના નારા લગાવ્યાં હતા. સાથે જ પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા […]

બ્લુમ્બર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ – આવતીકાલના આંતરમાળખા માટે રોકાણ

2050 સુધીમાં વૈશ્વિક બાબતોમાં ભારતની અહમ ભૂમિકા હશે: ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગૃપ) સુજ્ઞ ભાઇઓ અને બહેનો, અમદાવાદ: બ્લુમ્બર્ગના ભારતમાં ઝળહળતી સફળતાના ૨૫ વર્ષ માટે સૌ પ્રથમ અભિનંદન. ૧૯૯૬માં ભારતના ૧૦૦ કરોડ લોકો અંતર્ગત ભારતનું અર્થકારણ ફક્ત ૪૦૦ બિલિઅન ડોલર હતું આજે ભારત તેની આઝાદીના અમૃત મહોત્સવની જાજરમાન ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે હું […]

કેદારનાથથી PM મોદીનું સંબોધન, કહ્યું – આજે પણ દેશના અનેક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે

કેદારનાથથી પીએમ મોદીનું સંબોધન આજે પણ દેશના અનેક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે પહાડનું પાણી અને જવાની હવે પહાડના કામ આવશે નવી દિલ્હી: પીએમ મોદી આજે ગુજરાતીઓના નવા વર્ષના પર્વ પર કેદારનાથ પહોંચ્યા હતા. અહીંયા તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનો રૂદ્રાભિષેક કર્યો હતો. આ બાદ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેદારનાથમાં સંબોધન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code