1. Home
  2. Tag "spread"

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

કેદારનાથ ધામમાં બરફ વર્ષાથી સમગ્ર વિસ્તાર સફેદ ચાદર પથરાઈ

દિલ્હીઃ ઉત્તરાખંડ સ્થિત ભગવાન શિવના 11માં જ્યોતિલિંગ બાબા કેદારનાથ ધામમાં ભારે બરફ પડ્યો હતો. જેથી સમગ્ર કેદારનાથ ધામમાં બરફની સફેદ ચાદર પથયાઈ ગઈ હતી. હિમવર્ષાના કારણે હવાઈ સેવાને પણ વ્યાપક અસર થઈ છે. તંત્ર દ્વારા બરફને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દેવસ્થાનમ બોર્ડના પ્રવક્તા ડો. હરીશ ગૌડએ જણાવ્યું હતું કે, રવિવાર સાંજથી કેદારનાથ […]

2 નહીં, 10 મીટર સુધી હવામાં ફેલાઈ શકે છે ‘કોરોના એરોસોલ’ – કોવિડ -19 પર નવી એડવાઇઝરી

દિલ્હીઃ કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારની કચેરી દ્વારા ભારતમાં કોરોના વાયરસને પગલે સલાહ જારી કરવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં મહામારી ફાટી નીકળવાની વચ્ચે આપણે ફરી એક વખત સામાન્ય નિયમોને યાદ રાખવાની જરૂર છે, જેના દ્વારા સાર્સ- CoV-2 વાયરસનું પ્રસારણ મર્યાદિત થઈ શકે છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કચેરીઓ અને ઘરોમાં […]

GTU NSSના 376 સ્વયંસેવકો ઑક્સિજનના વપરાશ સંદર્ભે રાજ્યભરમાં જાગૃકત્તા ફેલાવશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીનો સામનો કરવાના હેતુસર , ICMR માન્ય બાયોટેક લેબમાં પ્રતિદિન 200થી વધુ RTPCR ટેસ્ટ કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીટીયુ દ્વારા ન માત્ર ટેક્નિકલ શિક્ષણ પણ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને સમાજસેવાના ઉત્તમ ગુણો વિકસીત થાય ,તે અર્થે હંમેશા કાર્યરત હોય છે. વર્તમાન કોવિડ-19ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code