1. Home
  2. Tag "Sri Ram Janmabhoomi Temple"

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત

અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ગઠિત સંસ્થાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજી આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અયોધ્યાના સૌથી મોટા મંદિર મણિરામ દાસજીની છાવણીના અધ્યક્ષ તથા રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ પૂજ્ય […]

શ્રી રામ જન્મભૂમિ મંદિરની બે નવી તસવીરો આવી સામે, જુઓ કેટલું થયું બાંધકામ

લખનઉ: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની નવી તસવીરો સામે આવી છે. યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ શ્રી રામ જન્મભૂમિ મંદિરની બે તસવીરો જાહેર કરી છે. પ્રથમ તસ્વીરમાં ભોંયતળિયા બાદ હવે મંદિરનો પહેલો માળ પણ આકાર લેવા લાગ્યો છે. પહેલા માળે થાંભલા પણ ઉભા કરવામાં આવ્યા છે. ડ્રોનથી લીધેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code