1. Home
  2. Tag "srilanka"

શ્રીલંકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન – રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ, ગોટબાયા રાજપક્ષે નિવાસ સ્થાન છોડીને ભાગ્યા

શ્રીલંકામાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું રાષ્ટ્રપતિ એ નિવાસ સ્થાન છોડીને ભાગવું પડ્યું  રાષ્ટ્રપતિ ભવનમાં પણ તોડફોડ    દિલ્હી- શ્રીલંકામાં ફરી એક વખત વિરોઘ પ્રદર્શન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શનિવારે તેમના નિવાસસ્થાનને ઘેરી વળ્યા અને તેના પર હુમલો કરી દેતાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તેમના ઘરેથી ભાગવાનો વારો આવ્યો છે. દેશભરમાં […]

ફરી ભારત શ્રીલંકાની મદદે, 15 હજાર લીટર કેરોસીન મોકલ્યું જેનાથી માછીમારોને મળશે મદદ

ભારતે કરી શ્રીલંકાની મદદ 15 હજાર લીટર કેરોસીન કર્યુ સપ્લાય જાફરાન શહેરના માછીમારોને લાગશે કામ દિલ્હીઃ- શ્રીલંકા દેશ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે,વિશ્વના ઘણા દેશઓ તેની પડખે મદદદે આવ્યા છે આવી સ્થિતિમાં ભારત સતત શ્રીલંકાની મદદ કરી રહ્યું છે ત્યારે વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે ભારત શ્રીલંકાને ખોરાક, બળતણ અને દવા જેવી […]

શ્રીલંકાના વડાપ્રધાને આર્થિક સંટકમાં મદદ કરવા માટે ભારતનો માન્યો આભાર- પીએમ મોદીની કરી પ્રસંશા

શ્રીલંકાના વડાપ્રધાને ભારતનો  માન્યો આભાર સંકટની સ્થિતિમાં મદદ માટે મોદીની કરી પ્રસંશા   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી શ્રીલંકા દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે આવી સ્થતિમાં ભઆરતે એક મિત્રાતા તરીકે પોતાની ફરજ નિભઆવી છે,અનેક જરુરીયાતો પર ભઆરતે પુરતું ધ્યાન આપ્યું છે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાછી પાટે લાવવા યોગદાન આપનાર દેશ […]

શ્રીલંકામાં મોંધવારીનો માર – પેટ્રોલની કિમંત 420 રુપિયે પ્રતિ લિટરે પહોંચી

શ્રીલંકામાં મોંધવારી 33 ટકાને પાર પેટ્રોલ પ્રતિ લીટર 420 રુપિયાના દરે દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકાની સ્થિતિ કથળી રહી છે,કટોકટીનો સામનો કરી રહેલું શ્રીલંકા હાલ દયનિય હાલતમાંથી પસાર થઈ રહ્યું છે.ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિમાં સુધારો થવાના હાલ તો  કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ઉપરથી મોંઘવારી  સાતમા આસમાને પહોંચી ચૂકી છે શ્રીલંકામાં […]

શ્રીલંકામાં બે અઠવાડિયા બાદ કટોકટી હટાવાઈ – કાયદા અને વ્યવસ્થામાં સુધારાને લઈને

શ્રીલંકામાંથી અઠવાડિયા બાદ કટોકટી હટાવાઈ સ્થિતિમાં સુધારાને લઈને લેવાયો નિર્ણય   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી શ્રીલંકાની આર્થિક સ્થિતિ કથળી રહી હતી ત્યારે વિતેલા દિવસને શનિવારના રોજ શ્રીલંકાની સરકારે શનિવારે દેશમાં લાગુ કરાયેલી ઈમરજન્સી હટાવી લીધી છે. શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી વચ્ચે સરકાર વિરોધી વિરોધને ધ્યાનમાં રાખીને બે અઠવાડિયા પહેલા કટોકટી લાદવામાં આવી હતી. તાજેતરમાં […]

શ્રીલંકામાં પેટ્રોલ સંકટ – માત્ર 1 જ દિવસનો પુરવઠો બચ્યો,નવા બનેલા પીએમ આપી ખાસ ચેતવણી

શ્રીલંકામાં પેટ્રોલ સંકટ વર્તાયું માત્ર એક જ દિવસનો પુરવઠો બચ્યો પીએમ રાનિલ વિક્રમસિંઘે પોતે કહી આ વાત દિલ્હીઃ-  છેલ્લા ઘણા સમયથી શ્રીલંક દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે આવી સ્થિતિમાં અનેક મુશ્કેલીઓ આવી પડી છએ ત્યારે નવા નિમાયેલા પીએમે પોતેન પેટ્રોલ સંકટ પર પોતાનું નિવેદન આપ્યું હતું. નવા નિમાયેલા પીએમ એ ચેતવણી આપી હતી […]

શ્રીલંકના નવા પ્રધાનમંત્રી બન્યા રાનિલ વિક્રમસિંઘે – આજે સાંજે શપથ ગ્રહણ કરશે

શ્રીલંકાના નવા પીએમ બન્યા રાનિલ વિક્રમ સિંધે આજે સાંજે 6 વાગ્યે 30 મિનિટ શપથ લેશે દિલ્હી – છેલ્લા ઘણા સમયથી શ્રીલંકામાં આર્થિક કટોકટી અને સંકટની સ્થિતિ જોવા મળે છે,દેશની જનતા દ્રારા પીએમનો સખ્ત વિરોધ થયા બાદ વિતેલા દિવસે મહેન્દ્રી રાજપક્ષે એ રાજીનામુિં આપી દીધૂ હતુ. ત્યારે આજ રોજ નવા પીએમની જાહેરાત કરવામાં આવી છે. આજરોજ […]

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે નહી છોડે પોતાનું પદ- નવા પીએમની નિમણૂકની જાહેરાત આ અઠવાડિયામાં જ કરાશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ નહી છોડે પોતાનું પદ નવા પીએમની નિમણૂકની જાહેરાત આ અઠવાડિયામાં જ કરાશે દિલ્હીઃ- શ્રીલંકા છેલ્લા ઘણા મહિનાઓથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે આ સાથે જ શ્રીલંકામાં પીએમનો સખ્ત વિરોધ પણ થઈ રહ્યો છે જેને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવયા છે ત્યારે આવી સ્થિતિમાં અહીની પરિસ્થિતિ વધપ કથળી રહેલી જોવા મળી છે.આ […]

શ્રીલંકામાં લોકોનો રોષ વધ્યો ,ઉગ્ર બન્યુ વિરોધ પ્રદર્શન -પીએમ રાજપક્ષેના બંગલાને લગાવાઈ આગ

શ્રીલંકામાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું પીએમના રાજીનામા બાદ તેમના નિવાસસ્થાનને આંગ ચાંપવામાં આવી દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી  શ્રીલંકામાં વિરોધ પ્રદ્શરન થઈ રહ્યું છે,પીએમ પ્ર્ત્યે લોકો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે  આ સમગ્ર સ્થિતિ વચ્ચે અહીંના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ સોમવારે રાજીનામું આપી દીઘુ હતું, જેના પગલે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર પ્રદર્શન કરનારા ટોળા દ્વારા હુમલો […]

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે સ્થિતિ વણસી- રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષે એ મોડી રાત્રે ઈમરજન્સી લાગૂ કરી

શ્રીલંકમાં ઈમરજન્સી લાગૂ મોડી રાત્રે રાષ્ટ્રપતિએ લાગૂ કરી ઈમરજન્સી દિલ્હીઃ- શ્રીલંકામાં છેલ્લા ઘણા સમયથી સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં જનતા સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે જેને લઈને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે ફરી દોઢ મહિનાના સમય બાદ કટોકટી જાહેર કરી છે.જેને લઇને હવે દેશની જનતા વિરોધ કરવા રસ્તાઓ પર નહિ ઉતરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code