1. Home
  2. Tag "srinagar"

શું તમે જાણો છો કાશ્મીર એ ફૂલોની નગરી પણ છે, શ્રીનગરનું આ ગાર્ડન છે અતિસુંદર

આમ તો જમ્મુ કાશ્મીરનું નામ યાદ આવે એટલે સ્વર્ગનો અહેસાસ થાય, ભઆરતનો પ્રેદશ પૃથ્વી પરવનો સ્વર્ગ ગણાતો પ્રેદશ છે, અહી પહાડો, નદીઓ બરફ અને ઝરણાઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહી ફૂલોના મનમોહક ગાર્ડન પણ આવેલા છે,કાશ્મીરમાં આવેલા ફૂલોના બગદીચાઓ પ્રવાસીઓ માટે ફોટો ક્લિક કરવાનું બેસ્ટ પ્લેસ ગણાય છે, આવું જ એક ગાર્ડન આવેલું શ્રીનગરમાં તેના […]

શ્રીનગરના જાણીતા સરોવરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના- 6 હાઉસ બોટ બળીને ખાખ

શ્રીનગરના નગીન સરોવરમાં આગની ઘટના 6 હાઉસ બોટ આગમાં બળી ખાખ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરને દેશની જન્નત ગણવામાં આવે છે, અહીના સરોવરપ આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે વિતેલી મોડી રાત્રે એહીના સરોવરમાં આગ લાગવાની ભયાનક ઘટના બનવા પામી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે શ્રીનગરના જાણતી એવા નગીન સરોવરમાં સોમવારે મોડી રાતે અંદાજે  2 લાગ્યેને 30 મિનિ ભીષણ  લાગી […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,બે આતંકીઓ ઠાર

સુરક્ષાદળોને મળી મોટી સફળતા બે આતંકવાદીઓને કર્યા ઠાર સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર:જમ્મુ કાશ્મીર દેશનો એક એવો વિસ્તાર છે કે જ્યા આતંકીઓની નજર રહેતી હોય છે.જોકે સુરક્ષાદળો તેમના નાપાક ઈરાદા પર પાણી ફેરવી રહ્યા છે,ત્યારે ફરી એક વખ જમ્મુ અને કાશ્મીરમાં આવેલા શ્રીનગરમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ,જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના […]

NGO ના માધ્યમથી ટેરર ફંડિગ મામલે શ્રીનગરમાં NAI ના દરોડા – નાણાકીંણ દસ્તાવેજ જપ્ત 

એનએઆઈના શ્રીનગર ખાતે દરોડા એનજીએના માધ્યનમથી ટેરર ફંડિંગનો મામલોટ તપાસમાં  કેટલાક નાણાકીંય દસ્તાવેજ મળી આવ્યા   શ્રીનગર- જમ્મુ કાશ્મીર સહીતના આસપાસના વિસ્તારોમાં આતંકીઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ સામે એએલઆઈ છેલ્લા ઘણા સમયથી લાલ આંખ કરી રહી છે, આ સાથે જ ટેરર ફડિંગ મામલે તેઓ ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે એનજીઓના માધ્યમની આડમાં ડેરર ફંડિંગ મામલે […]

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ,પાંચ પોલીસ સ્ટેશન અને 3 પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી અલગ-અલગ રેંકના 310 પદો માટે સૃજનની મંજૂરી શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં પાંચ નવા પોલીસ સ્ટેશન અને ત્રણ પોલીસ ચોકીઓની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે.રાજ્યના શ્રીનગર અને બડગામ જિલ્લામાં પાંચ નવા પોલીસ સ્ટેશન બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે શનિવારે આ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનો અને […]

અમરનાથના યાત્રીઓને આગામી વર્ષથી મળશે ખાસ સુવિધા- શ્રીનગરમાં રોકાઈ શકશે યાત્રીઓ

અમરનાથ યાત્રીઓ માટે નવા વર્ષથી ખાસ સુવિધા યાત્રીઓ હવે શ્રીનગરમાં રોકાઈ શકશે દિલ્હીઃ- અમરનાથ યાત્રીઓ માટે હવે સામા સમાચાર સામે આવી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે આગામી 2022ની અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેની પ્રથમ બેઠક લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 29 ડિસેમ્બરના રોજ જમ્મુમાં અમરનાથ જી શ્રાઈન બોર્ડના સભ્યો સાથે યોજી હતી. જેમાં […]

જમ્મુ-કાશ્મીરમાં સવારથી શરુ થયેલી અથડામણમાં સેનાને મળી સફળતાઃ 2 આતંકીઓ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી સફળતા અથડામણમાં 2 આતંકીઓના મોત શ્રીનગરઃ-  જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આજે વહેલી સલવારથી જ સેના અને આતંકીો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.સવારથી શરુ થયેલા  આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે તાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઢંક કરાયા છે જો કે હાલ આ  માર્યા ગયેલા આતંકીઓની કોઈ ઓળખ થઈ નથી. આ સાથે જ સુરક્ષા દળોને સ્થળ પરથી […]

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઢેર – સુરક્ષામાં કરાયો વધારો

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ બે આતંકીઓ ઢેર – સુરક્ષા વધારાઈ   શ્રીનગરઃ-જમ્મુ કાશ્મીરના ઘણ વિસ્તારોમાં આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્ન કરતા રહેતા હોઈ છે જો કે સેનાના જવાનો આકતંકીઓને સફળ થવા દેતા નથી ત્યારે ફરી એક વખત આજ રોજ  શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આતંકીઓની ભાળ […]

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડી વધી, શ્રીનગરમાં તાપમાન -3 ડિગ્રી નોધાયું

જમ્મું કાશ્મીરમાં ઠંડીનો ચમકારો તાપમાનનો પારો -3 એ પહોંચ્યો હજુ વધારે ઠંડી પડવાની સંભાવના શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તાપમાનનો પારો નીચે ગગડ્યો છે જેના કારણે ત્યાં -3 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. આ બાબતે હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું છે કે કાશ્મીરમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસની નીચે રહેવાનું ચાલુ છે. જો કે ઠડીમાં […]

શ્રીનગરમાં NIAએ ટેરર ફંડિગ કેસમાં કહેવાતા માનવઅધિકાર કાર્યકરની કરી ધરપકડ

NIA દ્વારા વિવિધ વિસ્તારમાં પડાયા દરોડા માનવઅધિકાર કાર્યકરના ઘર અને ઓફિસે તપાસ NIA ની તપાસમાં ખુલાસા થવાની શકયતા છે દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આતંકવાદી પ્રવૃતિ માટે આર્થિક મદદ કરનારા દેશદ્રોહી તત્વોને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન નેસનલ સિક્યુરિટી એજન્સી એટલે કે એનઆઈએની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code