કાશ્મીરના શ્રીનગરના નિશાત શહેરમાં ગ્રેનેડ વડે કરાયો હુમલો – 9 લોકો ઘાયલ થયા
શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો 9 લોકો થયા ઘાયલ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર પ્રદેશ કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરતા રહે છે જો કે સેના અને પોલીસ તથા સુરક્ષા એજન્સીઓની મદદથી આતંકીઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વડે છે, જો કે શ્રીનગરમાં ફરી ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ […]


