1. Home
  2. Tag "srinagar"

NGO ના માધ્યમથી ટેરર ફંડિગ મામલે શ્રીનગરમાં NAI ના દરોડા – નાણાકીંણ દસ્તાવેજ જપ્ત 

એનએઆઈના શ્રીનગર ખાતે દરોડા એનજીએના માધ્યનમથી ટેરર ફંડિંગનો મામલોટ તપાસમાં  કેટલાક નાણાકીંય દસ્તાવેજ મળી આવ્યા   શ્રીનગર- જમ્મુ કાશ્મીર સહીતના આસપાસના વિસ્તારોમાં આતંકીઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ સામે એએલઆઈ છેલ્લા ઘણા સમયથી લાલ આંખ કરી રહી છે, આ સાથે જ ટેરર ફડિંગ મામલે તેઓ ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે એનજીઓના માધ્યમની આડમાં ડેરર ફંડિંગ મામલે […]

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ,પાંચ પોલીસ સ્ટેશન અને 3 પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી અલગ-અલગ રેંકના 310 પદો માટે સૃજનની મંજૂરી શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં પાંચ નવા પોલીસ સ્ટેશન અને ત્રણ પોલીસ ચોકીઓની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે.રાજ્યના શ્રીનગર અને બડગામ જિલ્લામાં પાંચ નવા પોલીસ સ્ટેશન બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે શનિવારે આ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનો અને […]

અમરનાથના યાત્રીઓને આગામી વર્ષથી મળશે ખાસ સુવિધા- શ્રીનગરમાં રોકાઈ શકશે યાત્રીઓ

અમરનાથ યાત્રીઓ માટે નવા વર્ષથી ખાસ સુવિધા યાત્રીઓ હવે શ્રીનગરમાં રોકાઈ શકશે દિલ્હીઃ- અમરનાથ યાત્રીઓ માટે હવે સામા સમાચાર સામે આવી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે આગામી 2022ની અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેની પ્રથમ બેઠક લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 29 ડિસેમ્બરના રોજ જમ્મુમાં અમરનાથ જી શ્રાઈન બોર્ડના સભ્યો સાથે યોજી હતી. જેમાં […]

જમ્મુ-કાશ્મીરમાં સવારથી શરુ થયેલી અથડામણમાં સેનાને મળી સફળતાઃ 2 આતંકીઓ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી સફળતા અથડામણમાં 2 આતંકીઓના મોત શ્રીનગરઃ-  જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આજે વહેલી સલવારથી જ સેના અને આતંકીો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.સવારથી શરુ થયેલા  આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે તાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઢંક કરાયા છે જો કે હાલ આ  માર્યા ગયેલા આતંકીઓની કોઈ ઓળખ થઈ નથી. આ સાથે જ સુરક્ષા દળોને સ્થળ પરથી […]

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઢેર – સુરક્ષામાં કરાયો વધારો

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ બે આતંકીઓ ઢેર – સુરક્ષા વધારાઈ   શ્રીનગરઃ-જમ્મુ કાશ્મીરના ઘણ વિસ્તારોમાં આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્ન કરતા રહેતા હોઈ છે જો કે સેનાના જવાનો આકતંકીઓને સફળ થવા દેતા નથી ત્યારે ફરી એક વખત આજ રોજ  શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આતંકીઓની ભાળ […]

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડી વધી, શ્રીનગરમાં તાપમાન -3 ડિગ્રી નોધાયું

જમ્મું કાશ્મીરમાં ઠંડીનો ચમકારો તાપમાનનો પારો -3 એ પહોંચ્યો હજુ વધારે ઠંડી પડવાની સંભાવના શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તાપમાનનો પારો નીચે ગગડ્યો છે જેના કારણે ત્યાં -3 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. આ બાબતે હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું છે કે કાશ્મીરમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસની નીચે રહેવાનું ચાલુ છે. જો કે ઠડીમાં […]

શ્રીનગરમાં NIAએ ટેરર ફંડિગ કેસમાં કહેવાતા માનવઅધિકાર કાર્યકરની કરી ધરપકડ

NIA દ્વારા વિવિધ વિસ્તારમાં પડાયા દરોડા માનવઅધિકાર કાર્યકરના ઘર અને ઓફિસે તપાસ NIA ની તપાસમાં ખુલાસા થવાની શકયતા છે દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આતંકવાદી પ્રવૃતિ માટે આર્થિક મદદ કરનારા દેશદ્રોહી તત્વોને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન નેસનલ સિક્યુરિટી એજન્સી એટલે કે એનઆઈએની […]

શ્રીનગરમાં હવે પોલીસની પાર્ટી પર થયો આતંકવાદી હુમલો,સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

શ્રીનગરમાં પોલીસની પાર્ટી પર હુમલો સાંજના સમયે બની ઘટના સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું જમ્મુ : શ્રીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદની ઘટના વધી હોય તેવું લાગી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા હવે આતંકવાદ ફેલાવવા માટે નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં તેઓ પહેલા કોઈ વ્યક્તિને નિશાન બનાવે છે અને પછી તેના પર હુમલો કરે છે, પણ […]

કાશ્મીરમાં NIAના ધામાઃ બારામુલા અને શ્રીનગરમાં દરોડાની કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી નાગરિકોની હત્યાના બનાવોમાં વધારો તથા સુરક્ષા એજન્સીઓએ આતંકી પ્રવૃતિ આચરનારા તત્વો સામે કવાયત તેજ બનાવી છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીંગ એજન્સીએ બારામુલાક અને શ્રીનગરમાં દરોડા પાંડ્યાં હતા. સોપોરની હૈદર કૉલોનીમાં રાશિદ મુઝફ્ફર ગની પુત્ર મુઝફ્ફર અહેમફ ગની અને ઉમર અયૂબ ડાર પુત્ર મોહમ્મદ અયૂબ ડારના ઘરે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. […]

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકી ઠાર ,અન્ય એક આતંકી ફરાર

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ એક આતંકી ઠાર અન્ય એક આતંકી થયો ફરાક જમ્મુ કાશ્મીરમાં વિતેલી રાતે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ લશ્કરનો એક આતંકી ઠાર મરાયો   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની નજર મંડળાયેલી રહે છે, અવારનવરા અહીંની શઆંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,શ્રીનગર શહેરમાં લઘુમતી સમુદાયના બે શિક્ષકોની હત્યા થયા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code