1. Home
  2. Tag "st"

ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડક્ટરો પર હૂમલા છતાં કાર્યવાહી નહીં, મંડળની CM ને રજુઆત

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસમાં કંડકટર અને ડ્રાઈવરો ઉપર છેલ્લા દોઢ મહિનામાં અલગ અલગ સ્થાનો પર હુમલાની ઘટનાને લઇ એસટીના કર્મચારીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નિગમના સત્તાધિશોને લેખિતમાં રજુઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. એટલું નહીં પરંતુ મંડળે અધિકારીઓ દ્વારા […]

લખતર નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માતઃ એકનું મોત

સુરેન્દ્રનગર:   જિલ્લાના  લખતર- સુરેન્દ્રનગર  હાઇ- વે પર આજે સવારે એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે  ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક સાથે 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું […]

મહારાષ્ટ્ર જતી બસનાં ભાડાંમાં 17 ટકા સુધીનો વધારો પણ, ગુજરાતમાં વધારે ભાડું નહીં ચૂકવવું પડે

અમદાવાદઃ ડીઝલના ભાવમાં તેતિંગ વધારા બાદ મહારાષ્ટ્ર એસટી નિગમે બસના ભાડાંમાં 17 ટકાનો વધારો કર્યો છે. જોકે, ગુજરાત એસટી નિગમે બસ ભાડામાં વધારો કર્યો નથી. એટલે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં એસટી ભાડા ઓછા છે. મહારાષ્ટ્રની એસટી બસો ગુજરાતના શહેરો સાથે કનેક્ટેડ છે, એટલે વલસાડ, વડોદરા, અમદાવાદ, સુરત સહિતના શહેરો સાથે મુંબઈ, જલગાંવ સહિતના શહેરો સુધીની મહારાષ્ટ્રની […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા એસટી 25 ટકા વધુ ભાડાં સાથે 1500 બસ દોડાવશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે પોતાના માદરે વતન જવા માટે લોકો ટ્રેનોથી લઈને એસટી બસના બુકિંગ કરાવી રહ્યા છે. એસટી નિગમે પણ દિવાળીના તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે.એસ.ટી નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા વધુ ભાડા સાથે આ વખતે પણ 1500 બસો દોડાવવામાં […]

દિવાળીના તહેવારોને લીધે એસટી નિગમને ઘી-કેળા, બુકિંગ કરનારા પેસેન્જરોને સંખ્યા બમણી થઈ

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીના તહેવારોને લઈને જાહેર પરિવહન સેવામાં ટ્રાફિક વધી રહ્યો છે. જેમાં એસટીએ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. અને એસટીમાં ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારા પેસેન્જરોની સંખ્યા સતત વધી રહી છે. જો કે ગત વર્ષે 2020માં કોરોનાને પગલે એસટી બસમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. તેમ છતાં ઓક્ટોબર 2020 દરમિયાન એસટી […]

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ડ્રાઈવર-કંડકટરની ઘટને લીધે 44 રૂટ્સ બંધ કરવા પડ્યાં

સુરેન્દ્રનગરઃ શહેરના એસટી ડેપોમાંથી બસની સુવિધા ન મળતી હોવાની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોમાં અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે ડ્રાઈવરો અને કંડકટરોની અછતને કારણે એસટી બસના સંચાલનમાં અસર પડતા અંદાજે 44 ટ્રીપ બંધ હોવાનું બહાર આવ્યું હતું. જેથી જિલ્લાના 20થી વધુ ગામડાંઓમાં એસટી બસના દર્શન દુર્લભ બન્યા છે. અને આ બાબતે ડેપો મેનેજર દ્વારા પણ રાજકોટ વિભાગીય […]

એસ.ટીના બસમથકોને એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવી દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં રૂ. 43.72 કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન […]

મહારાષ્ટ્રમાં છે કેટલાક એવા ગામ, જે કોરોનાનું હોટસ્પોટ બન્યુ તો પણ લોકો વેક્સિન લેતા નથી

મહારાષ્ટ્રમાં કેટલાક લોકો નથી લેતા વેક્સિન લોકોને વેક્સિન લેતા અંધશ્રધ્ધા રોકી રહી છે ગ્રામીણ અને આદિજાતી વિસ્તારોમાંથી આવી રહી છે ફરિયાદ મુંબઈ: દેશમાં અત્યારે સરકાર માટે સૌથી મોટો પડકાર છે કે દેશની જનતા વેક્સિન આપવી, કોરોનાવાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા રોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના આદિજાતી […]

કોરોનાને લીધે એસટીના 150થી વધુ કર્મચારીઓના મૃત્યુ થયા હોય મૃતકોના પરિવારને આર્થિક સહાય આપોઃ મહામંડળ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરાનાના કેસો ઘટી રહ્યા છે. સરકારને કોરોના અને તાઉ-તે વાવાઝોડા તેમ બન્નેનો સામનો કરવો પડ્યો છે. કોરોનાને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં એસટી નિગમના ડ્રાઈવરો-કંડકટરો સહિત 150થી વધુ કર્મચારીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. ત્યારે એસટી મહામંડળે મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને વળતર આપવાની માગ કરી છે. કોરોનાએ […]

તાઉ-તે વાવાઝોડાની અસર એસ.ટી સેવા પરઃ- સમગ્ર રાજ્યમાં એસ.ટી પરિવહન સેવા ખોરવાય

તાઉ તે ના કારણે બસ સેવા ખોરવાય વિતેલા વિદસ દરમિયાન કેટલા રુટો બંધ કરાયા આગામી સૂચના ન મળે ત્યા સુધી રૂટ બંધ રાખવાના આદેશ અમદાવાદઃ-સમગ્ર રાજ્યમાં છેલ્લા 2  દિવસથી તાઉ-તે વાવાઝોડાએ કહેકર મચાવ્યો છે, આ વાવાઝાડોના કારણે રસ્તાઓ પર મોટા મોટા બેનરો તૂટી પડ્યા છે. તો કેટલીક જગ્યાએ વૃક્ષો ઢળી પડતા માર્ગ રોકાઈ ગયા છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code