1. Home
  2. Tag "Stadium"

વર્લ્ડકપ ફાઈનલઃ અમદાવાદના સ્ટેડિયમમાં વિવિધ રંગારંગ કાર્યક્ર્મો યોજાશે

અમદાવાદઃ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. બંને ટીમો પણ ફાઈનલને લઈને તૈયારીઓ કરી લીધી છે. BCCIએ પણ મેચને યાદગાર બનાવવાની તૈયારી કરી લીધી છે. BCCI અનુસાર, મેચ પહેલા ભારતીય વાયુસેનાની એરોબેટિક ટીમ સૂર્ય કિરણનો એર શો કરશે. ટોસ પછી તરત જ બપોરે 1:35 વાગ્યે ઇવેન્ટ શરૂ થશે. […]

શ્રીલંકા ઉપર આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સ્ટેડિયમ મેરેજ હોલમાં ફેરવાયાનો અફ્રીદીનો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતું હોવાનું સમગ્ર દુનિયા જાણે છે. દરમિયાન વર્ષ 2009માં પાકિસ્તાના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રકેટ ટીમ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં કોઈ ખેલાડીએ જીવન ગુમાવ્યું ન હતું, પરંતુ હુમલા બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે કોઈ દેશ તૈયાર ન હતો. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શહીદ આફ્રીદીએ જણાવ્યું હતું, શ્રીલંકા […]

PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા CMએ મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની તા. 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ મુલાકાતે આવી રહ્યા છે. જેમાં 29 સપ્ટેમ્બરે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન અને 30મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના મેટ્રો ટ્રેનના ફેઝ 1નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે. મેટ્રો સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની […]

એશિયા કપઃ ભારત-પાકિસ્તાન વચ્ચે 28મી ઓગસ્ટે દુબઈના સ્ટેડિયમમાં ક્રિકેટ જંગ જામશે

નવી દિલ્હીઃ એશિયાકપ ઉપર સંકટના વાદળો ઘેરાયાં હતા. જો કે, આજે આઈસીસી દ્વારા એશિયા કરનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 28મી ઓગસ્ટે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ જામશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની જાહેરાત થતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન […]

ક્રિકેટના ચાહકો માટે મોટા સમાચાર, IPL 2021ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઇ શકે છે

મુંબઇમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ BCCIનો નિર્ણય IPLમાં મેચો હવે વિવિધ શહેરોમાં યોજવા માટે BCCIની વિચારણા IPLની ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાય તેવી શક્યતા મુંબઇ: મુંબઇમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ BCCI આગામી IPLમાં મુંબઇની મેચો એક જ સ્થળે નહીં પણ ચારથી પાંચ સ્થળોએ યોજવા માટે વિચારી રહી છે. આ માટે મુંબઇમાં ચાર સ્ટેડિયમો વાનખેડે, […]

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના પ્રવેશને લઈ વિચારણા

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી ઉપર ટેસ્ટ સિરિઝમાં 2-1થી પરાજય આપનારી ભારતીય ક્રિકેટ ટીમ હવે ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ અને ટી-20 મેચ રમશે. ઇંગ્લેન્ડના ભારત પ્રવાસને લઈને બીબીસીઆઈ તૈયારીઓ કરી રહી છે. તેમજ ચાર ટેસ્ટની શ્રેણીમાં સ્ટેડિયમમાં અડધા જ પ્રેક્ષકોને આવવા દેવાની વિચારણા ચાલી રહી છે. કોરોનાની માર્ગદર્શિકાઓના પગલે બીસીસીઆઇ આ ફોર્મ્યુલાને અનુસરી શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code