1. Home
  2. Tag "Statement"

પીએમ મોદીએ કાશ્મીરને ચેનાબ પુલ અને વંદે ભારતની ભેટ આપી, પહેલગામ આતંકવાદી હુમલા અંગે નિવેદન આપ્યું

પહેલગામ આતંકવાદી હુમલા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પહેલી વાર જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ ‘ચેનાબ પુલ’નું ઉદ્ઘાટન કર્યું અને તેને દેશને સમર્પિત કર્યો. આ પ્રસંગે પીએમ મોદીએ હાથમાં ત્રિરંગો લઈને ચેનાબ બ્રિજ પર ચાલીને પાકિસ્તાનને ચોંકાવી દીધું. પીએમ મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને […]

સંભવિત પ્રતિબંધોમાં રાહત અંગે ટ્રમ્પએ આપેલા નિવેદનને સીરિયાનું સમર્થન

સીરિયાના વિદેશી અધિકારીઓએ દમાસ્કસ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને સંભવિત રીતે હટાવવા અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી ટિપ્પણીનું સ્વાગત કર્યું, અને આ ટિપ્પણીઓને સીરિયન લોકોના દુઃખને દૂર કરવા તરફ એક પ્રોત્સાહક પગલું ગણાવ્યું. વિદેશી અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધો, જે મૂળરૂપે ભૂતપૂર્વ સરકાર પર લાગુ કરવામાં આવ્યા હતા, હજુ પણ “સીરિયન લોકો […]

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગેના એક નિવેદનથી ડેવલપર કોમ્યુનિટીમાં ફફડાટ

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી ડેવલપર સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. ઝુકરબર્ગે કહ્યું છે કે આગામી 12 થી 18 મહિનામાં, કંપનીના લામા પ્રોજેક્ટ માટેનો મોટાભાગનો કોડ એઆઈનો ઉપયોગ કરીને લખવામાં આવશે. તેમનું માનવું છે કે AI માત્ર એક સરેરાશ એન્જિનિયર જેવું પ્રદર્શન કરી રહ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં ટોચના કોડર્સ […]

ચીન આપણુ દુશ્મન ન હોવાના સેમ પિત્રોડાના નિવેદનથી વિવાદ સર્જાયો

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના મનાતા સેમ પિત્રોડાએ એક મોટો દાવો કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. સેમ પિત્રોડાએ કહ્યું છે કે ચીન તરફથી ખતરો ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. તેમનું કહેવું છે કે ભારતે ચીનને પોતાનો દુશ્મન માનવું બંધ કરવું જોઈએ. પિત્રોડાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે […]

દેશમાં અનામત માથાનો દુઃખાવો બની ગયું છે, ભાજપના મહિલા નેતાના નિવેદનથી વિવાદ

ભાભરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં મહિલા નેતાનું વિવાદાસ્પદ વિધાન વોટ બેન્કની નીતિને લીધે અનમત દુર કરી શકતાં નથીઃ નૌકાબેન પ્રજાપતિ વિરોધ થતાં મહિલા નેતાએ ફેરવી તોળ્યું, આ મારૂં વ્યક્તિગત નિવેદન છે  પાલનપુરઃ ઉત્સાહમાં આવીને કરાતો વાણી વિલાસ પક્ષને અને વ્યક્તિને પોતાને પણ ભારે પડતો હોય છે. જિલ્લાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના […]

મેટાએ માર્ક ઝુકરબર્ગના નિવેદન બદલ માફી માંગી

મેટાના ભારત અને દક્ષિણ એશિયા માટેના પબ્લિક પોલિસી ડિરેક્ટર શિવનાથ ઠુકરાલે, સોશિયલ મીડિયા પર માર્ક ઝુકરબર્ગના નિવેદન બદલ માફી માંગી છે. ઝુકરબર્ગે ખોટો દાવો કર્યો હતો કે,’કોવિડ 19 પછી યોજાયેલી ચૂંટણીઓમાં, ભારત સહિત ઘણા દેશોમાં સરકારો સત્તા પરથી બહાર કરી દેવામાં આવી હતી.’ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિવનાથ ઠુકરાલે ભારતને મેટાના નવીનતાઓ માટે એક મહત્વપૂર્ણ […]

અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો! ગઠબંધન પર આપ્યું મોટું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની અટકળો ચાલી રહી હતી. હવે આ અટકળોનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. AAPએ કહ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ […]

PM મોદીના નિવેદનને લઈને ભૂપેશ બઘેલનો મોટો દાવો

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ છે. વિપક્ષ અને વિપક્ષના નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરતા જોવા મળે છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે વડાપ્રધાન મોદી અને બીજેપી સાંસદ કંગના રનૌત પર કટાક્ષ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે હરિયાણામાં ભાજપ માટે હવે કોઈ તક નથી. પીએમ […]

લીકર પોલીસી કેસમાં મને ફસાવવા માટે ED એ સહ-આરોપીઓ ઉપર નિવેદન માટે દબાણ કર્યુઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને પડકારતી EDની અરજી પર હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આમાં દિલ્હીના સીએમએ કહ્યું કે, ED તેમની વિરુદ્ધ દુર્ભાવનાથી કામ કરી રહી છે. આ કેસમાં તેમના જામીન રદ કરવા તેમની સાથે અન્યાય થશે. અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું […]

‘કોંગ્રેસ પાકિસ્તાન અને આતંકવાદીઓ માટે ડિફેન્ડર બની ગઈ’, મણિશંકર ઐયરના નિવેદન પર ભાજપના પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાન તરફી પ્રેમ દર્શાવતું નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ કહ્યું છે કે, કોંગ્રેસ પાકિસ્તાનનું પીઆર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાકિસ્તાન અને પાકિસ્તાની આતંકવાદીઓને બચાવી રહી છે. મણિશંકર ઐયર અને સામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code