SoU પરિસરમાં 562 દેશી રજવાડાઓના વિલીનીકરણના ઇતિહાસનો મ્યૂઝિયમ થકી સાક્ષાત્કાર થશે
લોહપુરુષ સરદાર પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરાવ્યું હતું 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરાવી તેમણે અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું તેમની ગૌરવવંતી સ્મૃતિ-ઇતિહાસ પેઢીઓ સુધી સચવાય તે માટે રાજ્ય સરકારનો નિર્ણય SoU પરિસરમાં આ ભવ્ય ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતા મ્યૂઝિયમનું નિર્માણ થશે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું […]


