1. Home
  2. Tag "Std-12 General Stream"

ધો-12 સામાન્ય પ્રવાહ રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરઃ 27.83 ટકા વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ધો-10 અને ધો-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષી લઈ શકાઈ ન હતી. આ વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો-10 અને 12ના રિપીટર્સની પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ મોટી સંખ્યમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ પરીક્ષા આવી હતી. દરમિયાન આજે ધો-12 સામાન્ય પ્રવાહનું 27.83 ટકા પરિણામ જાહેર […]

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ આવતી કાલે સોમવારે જાહેર થશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર આવતીકાલે સોમવાર તા. 23 ઓગસ્ટના રોજ સવાર 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે. […]

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ તો જાહેર થયું પણ કોલેજોમાં પ્રવેશ અંગે અનિશ્વિતતા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષના પ્રવેશ માટે આતુર બન્યા છે. સામાન્ય રીતે પરિણામ જાહેર થાય તેની સાથે કોમર્સ, બીબીએ-બીસીએ સહિતની કોલેજમાં પ્રવેશ માટેની કાર્યવાહી કયારે શરૂ કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે. પણ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે કોઇ […]

ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરોઃ શાળા સંચાલક મંડળ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્તીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરવાની માગ ઊઠી છે. ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામને લઈને સંચાલક મંડળે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. જેમાં વર્ષ દરમિયાન લેવામાં આવેલી એકમ કસોટી, એસાઈન્ટમેન્ટ અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકનના આધારે પરિણામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code