1. Home
  2. Tag "STD 12 SCI"

ગુજરાતઃ ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરાયું, 1.26 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ 2023માં લેવાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. ધો-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ગ્રુપ એના 488 અને ગ્રુપ બીના 781 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક જાહેર કર્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર એન્જિનિયરિંગ અને ફાર્મસીમં પ્રવેશને લઈને એપ્રિલ 2023માં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી […]

ગુજરાતમાં ધો-12 સાયન્સનું 66 ટકા પરિણામ જાહેરઃ A ગ્રુપનું 72, B ગ્રુપનું 62 અને AB ગ્રુપનું 59 ટકા પરિણામ

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં લેવામાં આવેલી ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. ધો-12 વિજ્ઞાનપ્રવાહનું પરિમાણ 65.58 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.32 ટકા આવ્યુ છે. રાજ્યની કુલ 27 શાળાઓનું પરિણામ 100 […]

ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર થતા હવે સોમવારથી વિજ્ઞાન કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવતા હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ કોલેજોમાં  આગામી સોમવારથી સત્તાવાર રીતે પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. હવે વિદ્યાર્થીઓએ પીન ખરીદવી નહીં પડે, ફોર્મ ભર્યા બાદ સબમીટ કરાવતી વખતે જ ફી ભરવાની રહેશે. ધો.12 સાયન્સમાં માસ પ્રમોશનના કારણે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે શનિવારે સવારે 8 વાગ્યે જાહેર થશે

ગાંધીનગર :ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર થઈ છે. આવતીકાલે 17 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે. પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આવતીકાલે 17 જુલાઈના રોજ સવારે 8 વાગે પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ […]

ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા 28 જુલાઈથી લેવાશે

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા 28 જુલાઈથી લેવાનો નિર્ણય લીધો છે. અગાઉ રાજ્યની 8 મહાનગર પાલિકામાં કરફ્યૂના પગલે પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હતી. જ્યારે કોરોનાના કારણે 8 મહાનગર પાલિકા સિવાયના વિસ્તારમાં પણ કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી. જેથી અગાઉની પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ અને […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અંગે 15મી મેએ નિર્ણય લેવાશેઃ એ ગૃપ કરતા બી ગૃપના વિદ્યાર્થીઓ વધુ

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. ગત વર્ષે ધો. 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં 1.43 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે આ વર્ષે 1.41 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. કોરોનાને લીધે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મોકુફ રાખ્યા બાદ આગામી તા. 15મી મેના રોજ મળનારી બોઠકમાં પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code