શેરમાર્કેટના રોકાણકારો માટે ખુશખબર, હવે બીજા જ દિવસે શેર્સના પૈસા ખાતામાં થઇ જશે જમા
શેરમાર્કેટમાં રોકાણ કરતા રોકાણકારો માટે ખુશખબર હવે શેર્સના પૈસા બીજા જ દિવસે ખાતામાં થઇ જશે જમા સેબીએ સ્ટોક એક્સચેન્જને ટી પ્લસ વન સાઇકલને આપી મંજૂરી મુંબઇ: શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. અત્યારે શેર્સના વેચાણ બાદ બે દિવસ બાદ તમારા ખાતામાં શેર્સના વેચાણના રૂપિયા જમા થાય છે પરંતુ હવે સેબીએ સ્ટોક એક્સચેન્જને ટી […]