1. Home
  2. Tag "Strategy"

જમ્મુ-કાશ્મીરમાં 85 પાકિસ્તાની આતંકી છુપાયેલા હોવાનો ઘટસ્ફોટ, ત્રાસવાદીઓના ઠેકાણા ઉપર મોર્ટારથી કરાશે હુમલો

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં છુપાયેલા પાકિસ્તાની આતંકીઓનો સફાયો કરવા માટે ભારતીય સુરક્ષાદળોએ નવી અને આક્રમક રણનીતિ તૈયાર કરી છે. હવે સુરક્ષાદળો આતંકીઓના બહાર આવવાની રાહ જોશે નહીં, પરંતુ તેમના ગુપ્ત ઠેકાણાઓ પર જ તેમનો ખાતમો બોલાવશે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં અમેરિકન M-4 રાઇફલ અને ઘાતક સ્ટીલની ગોળીઓથી સજ્જ લગભગ ’85’ પાકિસ્તાની આતંકીઓ છુપાયેલા છે. આ […]

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ […]

મમતાના ગઢમાં ગાબડા પાડવા માટે અમિત શાહે બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષ 2026માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપા આ ચૂંટણીને એક રાજ્યની નહીં પરંતુ રાષ્ટ્રીય શાખ સાથે જોડીને મહત્વની ચૂંટણી માની રહ્યું છે. તેને બંગાળમાં ગત ચૂંટણીમાં સારા પરિણામની આશા હતી. જો કે, આ વખતે ભાજપા કોઈ કચાસ […]

અમિત શાહ દિલ્હીમાં બિહાર ચૂંટણી રણનીતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બુધવારે (3 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં આગામી બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય રણનીતિ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બેઠકમાં ભાગ લેનારા મુખ્ય ભાજપ નેતાઓમાં બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલ, નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા અને કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ અને નિત્યાનંદ […]

ખેડૂતોની આવક વધારવા માટે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરાઈઃ શિવરાજ સિંહ ચૌહાણ

ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન, ખાતર અને યાંત્રિક ખેતી માટે સબસિડી અપાઈ કેન્દ્ર સરકારે ન્યૂનતમ ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી કરી છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી છે. આજે લોકસભામાં જવાબ આપતાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે ખેડૂતોની આવક 2002-03માં પ્રતિ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ બનાવી ખાસ રણનીતિ, 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે હવે આગામી 3 મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. દરમિયાન […]

દિલ્હીમાં NDA અને ઈન્ડી ગઠબંધનની મહત્વની બેઠક મળશે, આગળની રણનીતિ તૈયાર કરાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત તેજ બની છે. ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળી છે. પરંતુ સત્તાની ચાવી ટીડીપીના ચીફ એન ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશકુમારના હાથમાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી ગઠબંધન ઈન્ડીની બેઠક મળશે.  […]

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મમતા બેનર્જીએ રણનીતિ ઘડી, વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ ચુંટણીને લઈને મોટો દાવો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત છતા આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી ભાજપ માટે આસાન નહીં રહે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પાસે કુલ ધારાસભ્યોના અડધા પણ નથી. દેશભરમાં વિપક્ષી દળો પાસે […]

લોકસભા શિયાળુ સત્રઃ મોંઘવારી-ઈંધણના ભાવ વધારા સહિતના મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

દિલ્હીઃ લોકસભામાં તા. 29મી નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. આ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. આમ લોકસભાનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ સહિતના રાજકીય પક્ષોને પરાસ્ત કરવા કોંગ્રેસે ઘડી રણનીતિ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપી છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખીને રાજ્યભરમાં રેલીઓ અને સભાઓ કરી રહી છે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવા અને મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મેળવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code