ખેડૂતોની આવક વધારવા માટે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરાઈઃ શિવરાજ સિંહ ચૌહાણ
ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન, ખાતર અને યાંત્રિક ખેતી માટે સબસિડી અપાઈ કેન્દ્ર સરકારે ન્યૂનતમ ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી કરી છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી છે. આજે લોકસભામાં જવાબ આપતાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે ખેડૂતોની આવક 2002-03માં પ્રતિ […]