1. Home
  2. Tag "strike"

અબજોપતિઓની કરોડોની લોન માફ થાય છે, પણ ખેડુતોને ડિફોલ્ટર જાહેર કરાય છે, રાહુલ ગાંધી

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રિય નેતાઓએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્થ બન્યા છે. આજે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા, પણ જવાબદારો સામે કાંઈ નહીં, પણ આજે સવાલ જરૂર […]

અમદાવાદમાં BRTSના ડ્રાઈવરો પગાર વધારવાની માગ સાથે હડતાળ પર ઉતરતા બસ સેવા ખોરવાઈ

અમદાવાદઃ વધતી જતી મોંઘવારીને કારણે કર્મચારીઓને પોતાનો પગાર વધે એવી આશા હોય છે. ત્યારે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTS બસના ડ્રાઈવરો બુધવારે સવારથી હડતાળ પર ઉતરી ગયા હતા. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોની બોનસ અને પગાર વધારાની માંગણીને લઈ હડતાળ પર ઉતરી જતા સવારે પૂર્વ વિસ્તારમાં બસ સેવાને આંશિક અસર થઈ હતી. 50 જેટલા ડ્રાઈવરો […]

રેલવેના કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ધરણા કર્યાં

અમદાવાદઃ વેસ્ટર્ન રેવલેના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો ખોલ્યો છે. રેલવે કર્મચારીઓની ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા તેમજ રેલવે કર્મચારીઓ પર થતા અન્યાયના મુદ્દે ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન દિલ્હીના આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવેમાં તથા સમગ્ર દેશના રેલવેના તમામ કર્મચારીઓએ એક દિવસીય ભુખ […]

ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો (VEC)ની હડતાળ છતાં સરકાર મચક આપતી નથી

ગાંધીનગરઃ રાજ્યના ગાંમડાઓમાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો (વીઈસી)ની છેલ્લા 31 દિવસથી ચાલી રહેલી અચોક્કસ મુદતની હડતાલ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ જ નિર્ણય નહી લેવાયો નથી.  ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે સામવાર સુધી કોઇ જ નિર્ણય લેવામાં નહી આવે તો વીસીઇ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની ગ્રામ […]

રાજ્યના સસ્તા અનાજના17000 દુકાનદારોએ હડતાળ પાડીને સરકાર સામે મોરચો માંડ્યો

અમદાવાદઃ  રાજ્યભરના 17000  જેટલા સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે. વાજબી ભાવના દુકાનદારો અલગ અલગ પ્રશ્નોની રજૂઆત છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળતા નથી આખરે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. વાજબી ભાવના દુકાનદારોની હડતાળથી રેશનિંગ મેળવતા ગરીબ પરિવારોને મુશ્કેલી પડી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના રેશનિંગના […]

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પગાર વધારો કરાયા છતાં યે માનતા નથી, હડતાળ યથાવત

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરો-કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોનાઉકેલ માટે ઘણા દિવસથી આંદોલનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે હેલ્થ વર્કરોના પગારમાં મહિને રૂપિયા 4000નો વધારો કરવાની જાહેરાત કરી હતી, અને તમામ કર્મચારીઓને ફરજ પર હાજર થવાની અપીલ કરી હતી. પરંતુ  આરોગ્ય કર્મચારીઓએ સરકારની આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કરીને વિરોધ યથાવત રાખ્યો છે. રાજ્યના આરોગ્ય […]

રાજકોટ કલેકટર કચેરીમાં કોન્ટ્રાકટ અને ફિકસ પગારમાં નોકરી કરતા કર્મચારીઓની હડતાળ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ કર્મચારીઓના આંદોલનો સરકાર માટે માથાના દુઃખાવા રૂપ બન્યા છે. સરકારી કર્મચારી યુનિયનો સાથે સમાધાન બાદ પણ કેટલાક કર્મચારીઓમાં હજુ નારાજગી છે. ત્યારે સરકારમાં કરાર આધારિત આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ પણ સમાન કામ સમાન વેતનની માગણી કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં કરાર આધારિત, આઉટસોસિગ અને […]

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી સામે આશા વર્કરોએ પડતર પ્રશ્નો ઉકેલવા ધરણા સાથે સુત્રોચાર કર્યો

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે આશા વર્કરોએ પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજકોટમાં જિલ્લા પંચાયતની કચેરી સામે  1500 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા. અને સરકાર પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે,’સરકાર જ મહિલાઓનું શોષણ કરી રહી છે ગુજરાત આંગણવાડી […]

સુરેન્દ્રનગર જિલ્લાના વન કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતનાં કર્મચારીઓ ગ્રેડ-પે, રજા પગાર, પોલીસને આપવામાં આવેલા લાભો જેવા લાભો વન વિભાગનાં કર્મચારીઓને આપવા વિગેરે જેવી પડતર માંગણીઓના ઉકેસ માટે  અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લાનાં 200થી વધુ વનકર્મચારીઓ આ હડતાળમાં જોડાતા  જંગલો, ઘાંસની વીડીઓ, ઘુડખર અભ્યારણ્ય હાલમાં રેઢા થઈ ગયા છે. ત્યારે વન કર્મચારીઓનાં પ્રશ્નોનું […]

ગાંધીનગરમાં કરાર આધારિત કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણાં કર્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ કર્મચારી મંડળો સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોય કર્મચારીઓને પણ પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી આશા જાગી છે. ત્યારે હવે સરકારમાં કરારા આધારિત, આઉટસોર્સથી નોકરી કરતા કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઘરણાં કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારની અલગ અલગ શાખામાં વર્ગ-3 અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code