પાકિસ્તાન અને શ્રીલંકાની સરખામણીએ ભારતનું સંવિધાન વધારે મજબુતઃ શરદ પવાર
નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને પગલે સામાન્ય વર્ગની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો છે. દરમિયાન એનસીપીના સુપ્રીમો શરદ પવારે મોંઘવારી મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જો કે, ભારતનું બંધારણ પડોશી દેશો કરતા વધારે મજબુત હોવાથી શ્રીલંકા જેવી પરિસ્થિતિઓ ઉભી થવાની શકયતા નહીં હોવાનું પણ કહ્યું હતું. શરદ પવારે કહ્યું […]