ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહીને લીધે વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત
અમદાવાદ, 20 મે, 2026 : Students deprived of scholarship due to negligence ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીને કારણે હજારો વિદ્યાર્થીઓ કેન્દ્ર પરિસ્કૃત પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે. કહેવાય છે કે, ગુજરાત યુનિવર્સિટીએ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની નિમણૂક ન થતા આધારકાર્ડ બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી થઈ શક્યું નહીં. જેના લીધે 1300 કરતાં વધુ વિદ્યાર્થીઓની 60 […]


