1. Home
  2. Tag "Study Abroad"

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ યોજાયો, ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત

વેરાવળ, 20 જાન્યુઆરી, 2026 – Shri Somnath Sanskrit University 18th convocation શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ આજે 20 જાન્યુઆરીને મંગળવારે યોજાયો હતો. આ સમારંભમાં ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પદવીદાન સમારોહ રાજેન્દ્રભુવન રોડ પર આવેલા યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ૨૫ સુવર્ણ પદક અને ૦૬ રજત પદક […]

ગુજરાતથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની શિક્ષણ લોનમાં 29 ટકાનો વધારો

વિદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી USA, વિદેશમાં કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો થતાં શિક્ષણ લોનમાં વધારો, કેનેડા જતા વિદ્યાર્થીઓમાં થયો ઘટાડો અમદાવાદઃ ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ માટે જવાનો વિદ્યાર્થીઓમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બેન્કોમાંથી શિક્ષણ લોન મેળવીને વિદેશમાં અભ્યાસ માટે મોકલતા હોય છે. વિદેશમાં અભ્યાસ માટે પ્રથમ […]

વિદેશોમાં ભણવા જતા પહેલા આ વાતો જાણી લેજો,નહીં તો થશે પસ્તાવો

દિલ્હી :  અત્યારના સમયમાં ભારતના છોકરામાં એટલે કે યુવા પેઢીને વિદેશમાં ભણવાનો અને ત્યાં જ વસી જવાનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ ગુજરાતી અને પંજાબીઓની તો તે લોકો તો જાણો વિદેશને જ પોતાનું બીજુ ઘર સમજતા હોય તેવુ જોવા મળતું હોય છે. આવામાં જો વાત કરવામાં આ વિદ્યાર્થીઓની તો […]

સતર્ક રહો! વર્ક પરમિટ પર અમેરિકા-કેનેડા મોકલીશું, એમ કહીને કરોડો પડાવી લીધા

બહાર જતા વિદ્યાર્થીઓ ચેતી જજો ન બનતા એજન્ટોનો શિકાર નકલી એજન્ટોએ કરોડો પડાવ્યા અમદાવાદ: ગુજરાતમાં આજકાલ વિદ્યાર્થીઓને બહારના દેશમાં સેટલ થવાની ઘણી ઈચ્છા હોય છે. આવામાં કેટલાક વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડી પણ થતી હોય છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિવારને વર્ક પરમિટ પર અમેરિકા-કેનેડા મોકલીશું એમ કહીને પરિવાર પાસેથી કરોડો રૂપિયા […]

રાજ્યના બીન અનામત નિગમ પાસેથી વિદેશ અભ્યાસ માટે લોન માગનારાની સંખ્યા સૌથી વધુ

અમદાવાદઃ રાજ્યમાં પાટીદારોને અનમતા આપવા માટે પાસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તત્કાલિન સમયે બીન અનામત વર્ગને ખૂશ કરવામાં માટે સરકારે નિગમનું ગઠન કરીને સહાય અને રાહત દરની લોન આપવાની જાહેરાત કરી હતી.વર્ષ 2018માં બિનઅનામત નિગમ શરૂ કર્યું તેના ત્રણ વર્ષમાં નિગમે પટેલ, વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતની જ્ઞાતિઓને વિવિધ યોજનાઓ અંતર્ગત 68,464 લોકોને રૂ. 745 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code