1. Home
  2. Tag "Study"

ગુજરાતમાં 82.2 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં કરી રહ્યાં છે અભ્યાસ

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનો વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. જેથી મોટાભાગના રાજ્યોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે 26 ટકા બાળકો અંગ્રેજી અને 42 ટકા બાળકો હિન્દી મીડીયમમાં અભ્યાસ કરી રહ્યા છે. જો કે, ગુજરાતમા આશરે 82.2 ટકા બાળકો ગુજરાતી ભાષામાં શિક્ષણ મેળવી […]

કોવિડ-19ની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય: ICMR

કોરોનાની ત્રીજી લહેરને લઇને ICMRએ કર્યો અભ્યાસ ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય રસીકરણ ત્રીજી લહેરના પ્રસારને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે. જો કે, બીજી તરફ દેશમાં ત્રીજી લહેર પણ દસ્તક દઇ રહી છે. તાજેતરમાં જ સામે આવેલા કોરોનાના ડેલ્ટા […]

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, આજથી ઈન્ટરવ્યું સ્લોટ્સ અપાશે

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓને રાહત જલ્દી અમેરિકા જવા મળે તેવી સંભાવના આજથી ઈન્ટરવ્યું માટે સ્લોટ મળશે મુંબઈ: અમેરિકન દૂતાવાસના એક ઉચ્ચ અધિકારીએ ભારતથી અમેરિકા ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાણકારી આપી છે જે ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતની સાથે ખુશીના સમાચાર પણ છે. ઉચ્ચ અધિકારીએ કહ્યું કે હાલ ભારતના પ્રવાસે આવેલું અમેરિકન પ્રતિનિધિમંડળ જુલાઈ, ઓગસ્ટ સુધી […]

AIIMSના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસોઃ કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક

દિલ્હીઃ AIIMSના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડ-19નો ડેલ્ટા વેરિએન્ટ ખુબ ખતરનાક છે અને આ કોવિડ વેક્સિનનો એક અથવા બંને ડોઝ લેનારને પણ સંક્રમિત કરી શકે છે. એટલું જ નહીં આ વેરિએન્ટની તાકાત એટલી કે, રસીની અસર પણ ઓછી કરી નાખે છે. AIIMSના અભ્યાસમાં ખુલ્યું છે કે, કોવિડ વેક્સિન લેનાર લોકો સંક્રમિત થવાનું કારણ […]

સ્ટડીમાં થયો વેક્સિનને લઈને દાવો, કોવેક્સિન કરતા કોવિશીલ્ડ લેનારાઓમાં વિકસિત થઇ વધુ એંટીબોડી

વેક્સિનને લઈને થયો મોટો દાવો કોવિશીલ્ડ કરતા કોવેક્સિન વધુ અસરકારક એંટીબોડી પેદા કરવામાં કોવિશિલ્ડ વધારે ઉપયોગી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનને લઈને ભારતમાં થયેલા આ પ્રકારના પ્રથમ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિશીલ્ડ વધુ એંટીબોડી વિકસિત કરે છે. […]

કોરોના મહામારીમાં રસી લેનાર કોઈ વ્યક્તિનું નથી થયું મોતઃ સ્ટડીમાં દાવો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે. તેમજ અત્યાર સુધીમાં દેશમાં 20 કરોડ કરતા વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. જેથી લોકોમાં કોરોનાની રસીને લઈને જાગૃતિ ફેલાઈ છે. તેમજ કોરોનાથી ડરેલા લોકો રસી લેવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. […]

એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ ભણી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં અમુક વર્ષોથી એન્જીનિયરીંગ અભ્યાસક્રમમાં રસ ઘટયો છે અને અનેક કોલેજોમાં બેઠકો ખાલી રહે છે. તેવા સમયે ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજયુકેશન દ્વારા હવે ગુજરાતી સહિત આઠ પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમની છૂટ આપી છે. જુનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ઈજનેરી અભ્યાસક્રમો અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તેલૂગુ, તામીલ, ગુજરાતી, કન્નડ, મરાઠી તથા મલયાલમ ભાષામાં […]

કોરોના હવા દ્વારા સૌથી વધુ ફેલાય છે, મળ્યા પૂરાવા: લેન્સેટ અભ્યાસ

કોરોનાના ફેલાવાને લઇને કરાયો અભ્યાસ કોરોના સૌથી વધુ હવાથી ફેલાય છે મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ તારણ આવ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણના પ્રસાર પાછળ અનેક કારણ છે. જેમા એક નવા રિસર્ચ અનુસાર કોરોના સૌથી વધારે હવાથી ફેલાય છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક […]

કોરોનાનું વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગ્રહણઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મોકુફ રાખી

યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ અન લાઈબ્રેરી બંધ કરાઈ સુરક્ષાના ભાગરૂપે હાલ પૂરતી તમામ પરીક્ષાઓ સ્થગિત અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે. કોરોના સંક્રમણને પગલે સરકારી ભરતીની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ગુજરાત યુનિવર્સિટીએ પણ તા. 12મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધીની પરીક્ષાઓ મોકુફ રાખી હતી. […]

કપડામાંથી બનેલા માસ્ક કોરોનાના સંક્રમણને રોકવામાં પુરેપુરા કારગત નથીઃ અભ્યાસ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ અરજગ ભરડો લીધો હતો. જો કે, દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત બન્યું છે. ત્યારે કપડામાંથી બનેલા માસ્ક સર્જીકલ માસ્કની તુલનામાં વધુ સુરક્ષિત નહીં હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. હાલ કોરોના સંક્રમણથી બચવા લોકો કપડામાંથી તૈયાર થયેલા માસ્ક પહેરે છે. તેમાં પણ અવનવી વેરાયટીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code