1. Home
  2. Tag "Submarine Service"

દ્વારકામાં વર્ષો પહેલા સમુદ્રમાં ડુબી ગયેલી કૃષ્ણનગરીના દર્શન માટે સબમરીન સેવા શરૂ કરાશે

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા સમુદ્રના કિનારે આવેલું છે. દ્વારકાધિશનું હાલનું મંદિર પણ ઐતિહાસિક છે. કહેવાય છે. કે, વર્ષો પહેલા સમુદ્રમાં દ્વારકાનગરી ગરકાવ થઈ હતી. હાલ પણ સમુદ્રના પેટાળમાં દ્વારકાનગરીના અવશેષો ધરબાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ડુબી ગયેલી દ્વારકા નગરીના લોકો દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા હવે દરિયાના પેટાળમાં સબમરીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code