હવે ડાયાબિટીઝના દર્દીઓ એક અઠવાડિયા સુગી બ્લડ સુગરને રાખી શકશે નિયંત્રમમાં,આ પ્રકારના ઈન્સ્યુલ્નસનું નિરિક્ષણ રહ્યું સફળ
દિલ્હીઃ ભારત દેશની જો વાત કરવામાં આવે તો લાખો લોકો ડાયાબિટીઝનો શિકાર છે,બ્લડ સુગરને નિયંત્રણમાં લાવવા ઈન્સ્યુલેન્સથી લઈને દવાઓનો સહારો લેતા હોય છે જો કે વૈજ્ઞાનિકોએ હવે એક એવા પ્રકારના ઈન્સ્યુલન્સનું સફળ પરિક્ષણ કર્યું છે કે જેના થકી એક અઠવાડિયા સુધી બ્લડ સુગરને દર્દી નિયંત્રણમાં રાખી શકે છે. જાણકારી અનુસાર ભોજન લેતા પહેલા દિવસમાં બે […]