ઉનાળામાં તમને પણ ચક્કર આવે છે, તો ખાલી પેટે પીવો આ ખાસ પીણું
જ્યારે ગરમીનું તાપમાન વધવા લાગે છે, ત્યારે શરીરની ઉર્જા આપમેળે ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં, આપણું શરીર માત્ર ડિહાઇડ્રેશનનો શિકાર જ નથી બનતું, પરંતુ પોષણનો અભાવ પણ અનુભવવા લાગે છે. ઉનાળાની ગરમી વધતાં તમને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે, અમે તમને આદુ અને હળદરમાંથી બનેલા એક ખાસ પીણા વિશે જણાવવા જઈ […]