સુનંદા પુષ્કર ડેથ કેસ: શશી થરુરની મુશ્કેલી વધશે, ચાલશે આપઘાત માટે ઉશ્કેરવાનો કેસ
સુનંદા પુષ્કર ડેથ કેસમાં કોંગ્રેસના નેતા શશી થરુરની મુશ્કેલી વધે તેવા આસાર છે. દિલ્હીની સેશન કોર્ટે સુનંદા પુષ્કરને કથિતપણે આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે શશી થરુર વિરુદ્ધ સુનાવણી શરૂ કરશે. આ સુનાવણી 21 ફેબ્રુઆરીએ શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે 17 જાન્યુઆરી-2014ના રોજ દિલ્હીની લીલા પેલેસ હોટલમાં સુનંદા પુષ્કરની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી હતી. અધિક મુખ્ય મેટ્રોપોલિટન […]