1. Home
  2. Tag "SUNDAY"

સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે રવિવારે વાટાઘાટોનો નવો રાઉન્ડ યોજાશે

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું છે કે ખાતર, પાણી, MSP, બેંકો પાસેથી લોન અને વળતરના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં જેટલું કર્યું છે તેનાથી વધુ કોઈ સરકારે ખેડૂતો માટે કર્યું નથી. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે ખેડૂતોના સંગઠનોને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું […]

અમદાવાદમાં રવિવારે ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલન યોજાશે

અમદાવાદઃ સંસ્કૃતિ સંવર્ઘન ટ્રસ્ટ ગુજરાત દ્વારા ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલનનું કર્ણાવતી (અમદાવાદ)ના વૈષ્ણવદેવી સર્કલ નજીક કે.ડી.હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રી શક્તિ કેન્વેનશન સેન્ટર ખાતે આવતીકાલે રવિવારે બપોરના 2 કલાકે યોજાશે. આ મહિલા સંમેલનમાં કર્ણાવતી પશ્વિમ વિભાગની વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી લગભગ 1500થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહેશે. સ્ત્રી શક્તિ જાગૃતિ થાય અને રાષ્ટ્ર નિર્માણ અને વિકાસમાં મહિલાઓ […]

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતજી રવિવારે અમદાવાદની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાવગત આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે. 30મી ઓક્ટોબરના રોજ સોમવારે અમદાવાદના શાહપુર સ્થિત શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનન્દ સરસ્વતી મહારાજના અદ્વેત આશ્રમની મુલાકાત લેશે. 30મી ઓક્ટોબરના રોજ રાતના ભુજ ખાતે આયોજીત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યવારી મંડળની ભાગ લેવા માટે પ્રસ્થાન કરશે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપઃ ભારતની પ્રથમ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયા સાથે ચેન્નઈમાં રમાશે

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ મનાતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનો ભારતમાં ભવ્ય પ્રારંભ થયો છે, દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પરિવારે પ્રથમ મેચ રમશે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટેરેલિયા વચ્ચે રવિવારે રમાશે. પ્રથમ મેચ પૂર્વે ભારતીય ટીમના ખેલાડીઓએ ચેન્નઈમાં જોરદાર પ્રેક્ટીસ કરીને પરસેવો પાડ્યો હતો. આઈસીસી વર્લ્ડકપના પ્રારંભમાં ભારતનો મુકાબલો રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. પ્રેક્ટીસ […]

કરિયરમાં પ્રગતિ થશે,સમાજમાં વધશે માન-સન્માન,રવિવારે આ રીતે કરો સૂર્યદેવને પ્રસન્ન

અઠવાડિયાનો દિવસ દરેક ભગવાનને સમર્પિત છે. એ જ રીતે રવિવારને ભગવાન સૂર્યનો દિવસ માનવામાં આવે છે. ભગવાન સૂર્યની પૂજાનું વર્ણન પણ શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની કારકિર્દીમાં સૂર્યદેવનું ખૂબ મહત્વનું યોગદાન હોય છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય છે, તે વ્યક્તિની કારકિર્દીમાં પ્રગતિ થાય છે. જો તમે કુંડળીમાં સૂર્યને […]

રવિવારે આ કામ ન કરો,નહીં તો તમારા જીવનમાં મુશ્કેલી આવી જશે

આજકાલ દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે, પરંતુ જો તમારી સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું તો તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. આ આપણે નથી કહીએ પણ જ્યોતિષ છે. તેઓ કહે છે કે દરેક દિવસનું એક વિશેષ મહત્વ હોય છે જે એક અથવા બીજા ગ્રહ સાથે સંકળાયેલું હોય છે. […]

ગુજરાતઃ 9.58 લાખ ઉમેદવારો રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે

અમદાવાદઃ રાજ્યમાં સરકારી ભરતીની પ્રક્રિયાને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એટલું જ નહીં સરકારી ભરતીની પરીક્ષાના પેપર લીકના બનાવોને અટકાવવા માટે સરકારે આકરા કાયદા બનાવ્યાં છે. દરમિયાન આવતીકાલે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી 9.58 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા આપશે. પેપર લીકના આકરા કાયદા બાદ આવતીકાલે […]

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રવિવારે યોજાશે ડોગ-શો

અમદાવાદઃ ગુજરાત અને તેમાંય ખાસ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી શ્વાન, બિલાડી સહિતના પશુઓ પાળવાનો શોખ લોકોમાં વધ્યો છે. એટલું જ આવા પશુ પ્રેમીઓ માટે અમદાવાદમાં ડોગ-શોનું આયોજન કરવામાં આવે છે. શહેરના નારણપુરા વિસ્તારમાં તા. 19મી ફેબ્રુઆરીના રોજ ચેમ્પિયનશિપ ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પશુ પ્રેમીઓ ઉપસ્થિત રહેવાની શકયતા છે. અમદાવાદ શહેરના […]

બિહાર-ઝારખંડની 60 જેટલી શાળામાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા, શિક્ષણ વિભાગમાં ખળભળાટ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દર રવિવારે જાહેર રજા હોય છે જો કે, ઝારખંડ અને બિહારની કેટલીક શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા આપવામાં આવતી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ સ્કૂલોમાં રવિવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના જામતાડા પછી દુમકા જિલ્લાની 33 સ્કૂલો અને બિહારના […]

ઝારખંડ: મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારની 100 સ્કૂલમાં રવિવારની બદલે હવે શુક્રવારની રજા !

નવી દિલ્હી: ઝારખંડની કેટલીક શાળાઓમાં મુસ્લિમ દ્વારા પ્રાર્થનામાં ફેરફાર કરવાની ઘટના હજુ ભુલાય નથી, ત્યાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ઝારખંડ વિસ્તારમાં 100 થી વધારે સ્કૂલોમાં રવિવારની રજાને બદલે હવે શુક્રવારની રજા નક્કી કરી દેવામાં આવી છે, એટલું જ નહીં ઉર્દુ સ્કૂલ નામના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code