પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પણ સહાય અપાશે
દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને એક ગાય નિભાવખર્ચમાં સહાય મળશે, યોજના”નો લાભ મેળવવા ખેડૂતો આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર અરજી કરી શકશે, આ યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ હવે તા. 17 સપ્ટેમ્બર સુધી જ ખુલ્લું રહેશે ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક […]


