1. Home
  2. Tag "Supreme Court"

જાતિ આધારિત વસ્તીગણતરીનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હવે 6 ઓક્ટોબરે સુનાવણી

દિલ્હઃ- બિહારનો જાતિ આઘારિત વસ્તીગણતરીનો મામલો ગરમાયા બાદ હવે તે સુપ્રિમ કોર્ટ સુઘી પોહંચ્યો છે.અરજી કરનારાએ કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે 6 ઓક્ટોબરે સુનાવણી કરવામાં આવશે આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે હમણ ાઆ મામલે કઈ જ કહી શકાય નહી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલાને […]

સનાતન ધર્મના અપમાન મામલે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર અને ડીએમકેના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સર્વોચ્ચ અદાલતે ઉદયનિધિ સ્ટાલિન સામે નોટિસ પાઠવી છે. સનાતન ધર્મના વિવાદિત નિવેદનને પગલે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કેસની હકિકત અનુસાર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને કરેલી વાંધાજનક […]

એક્સાઇઝ પોલિસી કેસઃ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો

દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના બે એક્સાઇઝ પોલિસી કેસની તપાસમાં AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી 4 ઓક્ટોબર સુધી ટાળી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું કે તેમને કેસની દલીલ કરવા માટે બે થી ત્રણ કલાકની જરૂર છે તે પછી આ […]

જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ સમયે ચૂંટણી માટે તૈયાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી રજુઆત

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો રાજ્યનો દરજ્જો ક્યારે પુનઃસ્થાપિત થશે અને ચૂંટણી ક્યારે યોજાશે? આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ સમયે ચૂંટણી થઈ શકે છે. નિર્ણય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી એકમ પર નિર્ભર […]

મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય વૃક્ષો ફરીથી શોભા વધારશે,યોગી સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી માંગી પરવાનગી

દહેરાદુન: ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં ફરી એકવાર તેમની પસંદગીના વૃક્ષો ખીલશે. ઉત્તર પ્રદેશ સરકારે આ માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી છે. યોગી સરકાર શહેરમાં ભગવાન કૃષ્ણની પસંદગીના કદંબ જેવા વૃક્ષો વાવવા માંગે છે અને ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત વ્રજ પરિક્રમા વિસ્તારને જંગલો વાવીને તે જ બનાવવા માંગે છે. યોગી સરકારની આ યોજનાને સુપ્રીમ કોર્ટ તરફથી […]

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત,મોદી સરનેમ કેસમાં આવ્યો આ મોટો નિર્ણય

દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને આ સજા સંભળાવી હતી, જેના પર હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ આપતાં કહ્યું કે ટ્રાયલ જજે આ કેસમાં […]

EDના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી વધારવાની મંજૂરી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને રાહત

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી લંબાવવાની કેન્દ્રની માગણી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી વધારવાની મંજૂરી આપી હતી. તેની પાછળ દેશનું હિત દર્શાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં  સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે તમામ અરજીકર્તાઓને […]

જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં 26મી જુલાઈ સુધી ASI સર્વેની કામગીરી ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં એએસઆઈની સર્વે મામલે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યાં હતા. સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પક્ષકારોને સમગ્ર મામલે હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ તા. 26મી જુલાઈ સુધી સર્વેની કામગીરી ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. હવે સમગ્ર મામલે મુસ્લિમ પક્ષકારો હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. સુપ્રીમ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં બુધવારે સાંજે 5 […]

માનહાનીના કેસમાં સજા સામે રાહુલ ગાંધી સુપ્રીમ પહોંચે તે પહેલા પૂર્ણેશ મોદીએ કેવિયેટ કરી

સુરતઃ  મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળ્યા બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારવાનો નિર્ણય કરતા આ કેસના ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરીને એવી રજૂઆત કરી છે કે અદાલત રાહુલ ગાંધીને સાંભળે એ પહેલાં મને પણ સાંભળવાની તક આપવી જોઇએ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનીના […]

તીસ્તા સીતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત,વચગાળાની સુરક્ષાનો સમયગાળો લંબાયો

દિલ્હી :સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડને આપવામાં આવેલી વચગાળાની સુરક્ષા વધારી દીધી છે. હવે આગામી સુનાવણી 19 જુલાઈએ થશે. તેણે સીતલવાડની અરજી પર ગુજરાત સરકારને નોટિસ પણ જારી કરી હતી અને સંબંધિત પક્ષકારોને 15 જુલાઈ સુધીમાં આ મામલે દસ્તાવેજો ફાઇલ કરવા જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે શનિવારે સામાજિક કાર્યકર તીસ્તા સીતલવાડની નિયમિત જામીન અરજીને ફગાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code