1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટે RTE હેઠળ ફરજિયાત પ્રવેશને માન્ય રાખ્યો

નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ વિદ્યાર્થીઓના ફરજિયાત પ્રવેશને રાષ્ટ્રીય મિશન ગણાવીને સમર્થન આપ્યું છે. કોર્ટે આજે કહ્યું કે ખાનગી બિન-સહાયિત સંસ્થાઓ સહિત સ્થાનિક શાળાઓ કાયદેસર રીતે લાયક વિદ્યાર્થીઓને વિલંબ કર્યા વિના પ્રવેશ આપવા માટે બંધાયેલી છે. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે જણાવ્યું હતું કે સમાજના નબળા અને […]

બંધારણના ઘડવૈયાઓએ સૌથી મહત્ત્વના શબ્દ ધર્મને વ્યાખ્યા વગરનો છોડી દીધોઃ જૈનાચાર્ય

જે બંધારણ ચાલીસ શબ્દોની વ્યાખ્યા આપે છે અને સૌથી મહત્ત્વના શબ્દને બાકાત રાખે છે તે ‘બિનસાંપ્રદાયિક’ બંધારણ નથી, તે એક ‘અધૂરું’ બંધારણ છે. “ધર્મ” પર બંધારણીય મૌન – સબરીમાલા રિવ્યુ સિરીઝ ભાગ 3 દરેક બંધારણ એ સત્તાની વહેંચણીનો માર્ગદર્શક સિદ્ધાંત હોય છે. તેમાં એવી શરતોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેના આધારે સત્તાનો ઉપયોગ થઈ શકે, […]

બંગાળમાં પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાન બદલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પર તૈનાત કર્મચારીઓના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવવા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે અરજદારોએ હવે એપેલેટ ટ્રિબ્યુનલ અથવા કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પશ્ચિમ બંગાળમાં […]

યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણીય લક્ષ્ય, તેને ધર્મ સાથે સાંકળવો યોગ્ય નથી: CJI સૂર્યકાંત

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણનું એક નિર્ધારિત લક્ષ્ય છે અને તેનો કોઈ પણ ધર્મ સાથે સીધો લેવાદેવા નથી.” સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ મહિલાઓના […]

સુપ્રીમ કોર્ટે MSP સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે કૃષિ પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ના નિર્ધારણ સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર અને અન્ય અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે કેન્દ્ર સરકાર, વિદેશ વેપાર મહાનિર્દેશાલય અને કૃષિ ખર્ચ અને કિંમતો કમિશનને નોટિસ જારી કરી છે. અરજીમાં MSP નક્કી […]

લાલુને સુપ્રીમમાંથી ના મળી રહાત, જમીનના બદલે નોકરી કૌભાંડમાં FIR રદ કરવાની અરજી ફગાવાઈ

નવી દિલ્હી, 13 એપ્રિલ 2026: રેલવેમાં ‘જમીનના બદલે નોકરી’ કૌભાંડ મામલે રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે લાલુ યાદવ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અને તપાસની કાર્યવાહી પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સોમવારે (13 એપ્રિલ, 2026) સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, સીબીઆઈ તપાસ […]

સુપ્રીમ કોર્ટે જાતિગત વસ્તી ગણતરી પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી

નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને જાતિગત વસ્તી ગણતરી પર રોક લગાવવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોય માલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી, જેમાં એક બાળક ધરાવતા પરિવારોને નાણાકીય પ્રોત્સાહનો આપતી નીતિઓ ઘડવા માટે કેન્દ્ર […]

દેશમાં સતત વધી રહેલા બાળ તસ્કરીના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: દેશમાં સતત વધી રહેલા બાળ તસ્કરીના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ બાબતે સક્રિય નહીં થાય, તો આ ગંભીર સમસ્યા હાથમાંથી નીકળી જશે. કોર્ટે અવલોકન કર્યું […]

ધર્મની વ્યાખ્યા કરવાનું કામ ન્યાયતંત્રનું નથીઃ સબરીમાલા મુદ્દે કેન્દ્ર સરકારે લેખિત જવાબ દાખલ કર્યો

સબરીમાલા કેસમાં કેન્દ્ર સરકારનું વલણ: 2018 ના ચુકાદા સામે પુનઃતપાસ અરજીનું સમર્થન, કહ્યું- ‘આ આસ્થાનો વિષય છે, લિંગ સમાનતાનો નહીં’ નવી દિલ્હી, 7 એપ્રિલ, 2026: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશનો આદેશ આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી પુનઃતપાસ અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આજથી શરૂ થનારી સુનાવણી […]

ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

દેશમાં હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણમાંથી કેમ મુક્ત થઈ નથી શકતાં એ વિશે અનેક વખત અનેક સ્તરે ચર્ચા થતી રહી છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અને ક્યારેક અદાલતી ચુકાદાને કારણે મંદિરો અને ધાર્મિક પરંપરાઓ ઉપર કુઠારાઘાત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર, તમિલનાડુની થિરુપરમકુંદરમ પહાડી ઉપર વર્ષમાં એક વખત દીપમ પ્રાગટ્યની પરંપરા, તમિળનાડમાં જલિકટ્ટુ, મહારાષ્ટ્રમાં દહીં હાંડી, ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code