1. Home
  2. Tag "Supreme Court"

પીએમ મોદી 26મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી નવેમ્બર, 2022ના રોજ સવારે 10 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.1949માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવાની યાદમાં 2015 થી આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિવિધ નવી પહેલો શરૂ કરશે. આ પ્રોજેક્ટ અદાલતોની ICT સક્ષમતા દ્વારા વકીલો, વકીલો અને ન્યાયતંત્રને સેવાઓ પ્રદાન […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

કોલેજિયમમાંથી જસ્ટિસ નિખિલ કારિયલની બદલીથી ગુજરાત હાઈકોર્ટના વકીલોમાં નારાજગી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નજીકના ભૂતકાળમાં કેટલીક ખાસ બદલીઓ કરી છે. જે અંતર્ગત, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડની આગેવાની હેઠળના કોલેજિયમ દ્વારા ગુજરાતના જસ્ટિસ નિખિલ કારિયલ ઉપરાંત તેલંગાણા હાઈકોર્ટના જજ એ અભિષેક રેડ્ડીની પણ પટનામાં બદલી કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ટી રાજાની પણ રાજસ્થાન હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી. […]

નોટબંધીનો નિર્ણય RBI સાથે વ્યાપક ચર્ચા બાદ લેવાયો હતો, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી એ એક સારી રીતે વિચારીને નિર્ણય લેવાયો હતો અને તે નકલી નોટો, ટેરર ​​ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય […]

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીર સીમાંકન બાબતે દાખલ થયેલી યાચિકાની સુનાવણી 29 નવેમ્બરે થશે

દિલ્હી: રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના સીમાંકન અંગે દાખલ કરેલી યાચિકા અવિશેની સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા હવે 29 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે આ બાબતે હજુ કેટલાક વધુ દસ્તાવજો અને વિગતો તેઓ રજુ કરવા માંગે છે. જે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંજૂરી આપીને આગળની પ્રક્રિયા 29 […]

જ્ઞાનવાપી કેસઃ કથિત શિવલિંગને સાચવવાનો સુપ્રીમ કોર્ટનો જૂનો નિર્ણય યથાવત

લખનઉ :વારાણસીના જ્ઞાનવાપી કેસમાં આજે મહત્વનો દિવસ હતો.શુક્રવારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ્ઞાનવાપીને લઈને અલગ-અલગ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી કથિત શિવલિંગની સુરક્ષા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.એટલે કે શિવલિંગ સુરક્ષિત રાખવામાં આવશે.કોર્ટે કહ્યું કે શિવલિંગને કોઈ અડશે નહીં.કોર્ટે અગાઉ વઝુખાનાને 12 નવેમ્બર […]

મોરબી દૂર્ઘટનાનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતના મોરબી જિલ્લામાં કેબલ બ્રિજ તૂટી પડવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ન્યાયિક કમિશનની રચના કરવા માટે તાત્કાલિક નિર્દેશની માંગ કરવામાં આવી છે. આ અરજી ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથીઃ સુપ્રીમ કોર્ટ

અમદાવાદઃ ભારતના સંસદ ભવનમાં રાષ્ટ્રીય પ્રતિક કહેવાતા અશોક સ્થંભનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું હતું. જો કે, અશોક સ્થંભના સિંહની પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો હતો. તેમજ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, કોર્ટે અરજી ફગાવીને કહ્યું હતું કે, ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. આ સાથે કોર્ટે આક્રમક મૂર્તિના […]

સુપ્રીમ કોર્ટનો મહિલાઓને લઈને મહત્વનો નિર્ણય – અવિવાહીત મહિલાઓને પણ પરણિત મહિલાઓની જેમ ગર્ભપાતનો અધિકાર

સુપ્રીમ કોર્ટએ મહિલાઓને લઈને લીધો મહત્વનો નિર્ણય પરણિત મહિલાઓની જેમ અપરણિત મહિલાઓ પણ ગર્ભપાત કરાવી શકશે દિલ્હીઃ દેશની મહિલાઓને લઈને  સુપ્રીમ કોર્ટે આજે  મોટો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. ગર્ભપાતના મામલે સુપ્રીમ કોર્ટે આજરોજ  ગુરુવારે કહ્યું હતું કે, તમામ મહિલાઓ પરણિત કે એપરિણીત હોય ભારતમાં સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાત માટેનો અધિકાર ધરાવે છે.આ અધિકારમાં મહિલા પરિણીત […]

દેશમાં પ્રથમ વખત હવે સુપ્રીમ કોર્ટની સુનાવણીનું થશે લાઈવ પ્રસારણ –  બનાવાશે પોતાનું પ્લેટફોર્મ

સુપ્રિમકોર્ટની સુનાવણી હવે લાઈવ કરાશે આ માટે પોતાનું પ્લેટફોર્મ હશે આજરોજ સોમવારે આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વની વાત કહી જે પ્રમાણે  કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગ માટે હવે કોર્ટનું  પોતાનું “પ્લેટફોર્મ” હશે અને આ હેતુ માટે યુટ્યુબનો ઉપયોગ અસ્થાયી છે.ન્યાયાધીશ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે ભાજપના પૂર્વ વિચારધારક કેએન ગોવિંદાચાર્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code