1. Home
  2. Tag "Supreme Court"

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા સરકાર લોકડાઉન અંગે વિચાર કરે – સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોનાની સ્થિતિ અનિયંત્રિત થઇ રહી છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચારવા કહ્યું લોક કલ્યાણના હિતમાં વાયરસ પર અંકુશ મેળવવા લોકડાઉન હિતાવહ નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર અનિયંત્રિત બની રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચારણા કરવાનું સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, […]

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, ‘100 ટકા વેક્સીન કેમ નથી ખરીદતા?’

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને શુક્રવારે સુપ્રીમમાં થઇ સુનાવણી કોવિડ-19 વેક્સિનના 100 ટકા ડોઝ કેમ પોતે નથી ખરીદતાં: સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય રસીકરણ નીતિનું પાલન કરવું જોઇએ: જસ્ટિસ ચંદ્રચૂડ નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો નિરક્ષરોને વેક્સિન […]

ઓક્સિજન, બેડ, રસીની કિંમત જેવા અનેક મુદ્દાઓ પર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરશે

દેશમાં કોરોનાની સ્થિતિને લઇને આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આ સુનાવણી દરમિયાન કેન્દ્ર ઓક્સિજન, વેક્સીન કિંમત સહિતના મુદ્દાઓ પર જવાબ દાખલ કરશે અગાઉ સુપ્રીમ કોર્ટે કોવિડ-19ની સ્થિતિને ઇમરજન્સી ગણાવી હતી નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશની પેનલે કેન્દ્ર પાસે અનેક મુદ્દાઓ પર […]

કોરોના વેક્સિનેશનમાં 32,000 કરોડના કૌંભાડનો દાવો, સુપ્રીમ કોર્ટમાં નોંધાઇ અરજી

કોરોના વેક્સિનેશનમાં ગેરરીતિને લઇને અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી અરજીકર્તાએ દાવો કર્યો છે કે, વેક્સિનેશન અભિયાનમાં 32,000 કરોડ રૂપિયાનું કૌંભાડ થયું છે તેને લઇને અરજીકર્તાએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી નવી દિલ્હી: દેશમાં જોવા મળી રહેલા કોરોનાના સંકટકાળ વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં કોવિડ સાથે સંબંધિત વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઇ […]

કોરોના સંકટ પર સુપ્રીમે કહ્યું – આ નેશનલ ઇમરજન્સી, કોર્ટ મૂકપ્રેક્ષક બનીને ના રહી શકે

સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીની સ્થિતિ પર પ્રબંધન અંગે કરી સુનાવણી જસ્ટિસ એસ. રવીન્દ્ર ચંદ્રએ પૂછ્યું કે આ સંકટનો સામનો કરવા સરકારનો એક્શન પ્લાન શું છે રાષ્ટ્રીય સંકટના આ સમયમાં કોર્ટ મૂકદર્શક ના રહી શકે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીની સ્થિતિના પ્રબંધન સંબંધિત ઓક્સિજનની અછત અને અન્ય મુદ્દાઓ મામલે સુનાવણી હાથ ધરી હતી. […]

દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ, સુપ્રીમે સરકાર પાસે આ 4 મુદ્દે માંગ્યા જવાબ

કોરોનાના વધતા ગ્રાફ, હોસ્પિટલમાં ઑક્સિજનની અછતને લઇને સુપ્રીમ કોર્ટનું કડક વલણ સુપ્રીમ કોર્ટે આજે આ મામલે સુઓમોટો લેતા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી કોરોના સંક્રમણને પહોંચી વળવા કેન્દ્ર સરકાર પોતાનો નેશનલ પ્લાન રજૂ કરે નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથોસાથ દવાઓની અછતને લઇને સુપ્રીમ કોર્ટે કડક વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે આ […]

કચ્છમાં લૂપ્ત થતાં ઘોરાડ પક્ષીને બચાવવા વીજ લાઈનો જમીનમાં બીછાવવા સુપ્રીમનો આદેશ

ભુજ :  કચ્છમાં ઘોરાડની વસતી વર્ષ 2013થી 2021 દરમિયાન તીવ્ર ગતિએ ઘટી જવા પામી છે.  વર્ષ 2014થી 2018 દરમિયાન બે ઘોરાડ પક્ષી વીજતારો સાથે અથડાઇને મૃત્યુ પામ્યા હતા. જ્યારે  નર ઘોરાડ પક્ષીની લાંબા સમયથી ગેરહાજરી પણ ચિંતાનો વિષય બની ગયો છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે 18 ઘોરાડ પક્ષી વીજતારોથી ટકરાઇને મૃત્યુ પામતાં […]

ન્યાયપાલિકામાં કોઇ મહિલા ભારતના ચીફ જસ્ટિસ બને એ સમય આવી ગયો છે: ચીફ જસ્ટિસ બોબડે

એક મહિલા વકીલની પિટિશન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની ટિપ્પણી ભારતના ન્યાયતંત્રમાં કોઇ મહિલા ન્યાયાધીશ બને તે સમય આવી ગયો છે મહિલા ન્યાયાધીશનું નિમણૂંક પર સુપ્રીમ કોર્ટ તરફથી કોઇ ભેદભાવ થતો નથી નવી દિલ્હી: એક મહિલા વકીલની પિટિશન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ ટિપ્પણી કરી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, […]

સુપ્રીમ કોર્ટના અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત, હવે જજ વીડિયો કોન્ફરન્સથી કરશે સુનાવણી

હવે સુપ્રીમ કોર્ટને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ સુપ્રીમ કોર્ટમાં 44 કર્મચારીઓ કોરોના સંક્રમિત હવે તમામ જજો વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરશે નવી દિલ્હી: હવે સુપ્રીમ કોર્ટને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સુપ્રીમ કોર્ટમાં અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમણના પ્રસાર બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો આજથી પોત પોતાના […]

જસ્ટિસ એન.વી.રમન્ના દેશના નવા CJI બનશે, 24મી એપ્રિલે શપથ લેશે

ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે એનવી રમન્નાની નિયુક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી જસ્ટિસ એનવી રમન્ના 24 એપ્રિલથી કાર્યભાર સંભાળશે નવી દિલ્હી: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી છે. હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ 23 એપ્રિલના રોજ સેવા નિવૃત્ત થઇ રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code