કોરોના સંક્રમણને કાબૂમાં લેવા સરકાર લોકડાઉન અંગે વિચાર કરે – સુપ્રીમ કોર્ટ
દેશમાં કોરોનાની સ્થિતિ અનિયંત્રિત થઇ રહી છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચારવા કહ્યું લોક કલ્યાણના હિતમાં વાયરસ પર અંકુશ મેળવવા લોકડાઉન હિતાવહ નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર અનિયંત્રિત બની રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચારણા કરવાનું સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, […]