1. Home
  2. Tag "Supreme Court"

ઓડિશાની રથયાત્રાને લઇને મહત્વના સમાચાર, જાણો સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો

ઓડિશાની રથયાત્રાને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ સુપ્રીમ કોર્ટે રથયાત્રાની પરવાનગી આપવાનો કર્યો ઇનકાર હાલનો સમય રથયાત્રાને પરવાનગી આપવા માટે યોગ્ય નથી નવી દિલ્હી: ઓડિશામાં પુરી ઉપરાંત અન્ય સ્થળ પર જગન્નાથ યાત્રાની પરવાનગીને લઇને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પરવાનગી આપવાનો ઇનકાર કરતા CJI એન વી […]

દેશમાં વસતી નિયંત્રણ માટે બે બાળકોની નીતિ બનાવવા સુપ્રીમમાં માંગ

દેશમાં સતત વધતી વસ્તી મોટો પડકાર વસ્તી નિયંત્રણ માટે સુપ્રીમમાં કરાઇ અરજી બે બાળકોની નીતિ બનાવવા સુપ્રીમમાં માંગણી નવી દિલ્હી: દેશમાં દિન પ્રતિદીન સતત વસતી વધી રહી છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વસ્તીના મામલે ચીન પછી બીજા ક્રમે ભારત છે ત્યારે ભારતમાં વસ્તી વધારાને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવા માટેની માંગ સાથે એક જાહેર હિતની […]

સુપ્રીમ કોર્ટના રુમમાં દોઢ વર્ષના લાંબાગાળા બાદ ફરી શરુ થશે સુનાવણી- કોર્ટે વકીલોને શારીરિક ઉપસ્થિતિ અંગે નિર્દેશ આપ્યો

કોરોના બાદ હવે સુનાવણી માટે સુપ્રીમકોર્ટના દરવાજા ખુલશે દોઠ વર્ષ બાદ કોર્ટના રુમમાં થશે સુનાવણી   દિલ્હીઃ- સમગ્ર દેશમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી છે, જેને લઈને અનેક કાર્ય પર તેની અસર પડી હતી, જેમાં કોર્ટના કામકાજ પણ વર્ચ્યૂઅલ રીતે કરવામાં આવતા હતા. ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા દોઢ વર્ષ જેટલા સમય પછી […]

પરિવારજનો માટે સુપ્રીમનો મહત્વનો નિર્ણય, મૃતકોના પરિવારને વળતર આપવાનો કર્યો નિર્દેશ

કોરોના મહામારીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે સુપ્રીમનો મહત્વનો નિર્ણય સુપ્રીમે કેન્દ્ર સરકારને મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા પરિજનોને આપવાની થતી રકમ નિર્ધારિત કરવા પણ અપાયા નિર્દેશ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા ત્યારે હવે દેશમાં કોરોના વાયરસ પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે મોટો […]

પ્રવાસી મજૂરોને રાહત – સુપ્રીમ કોર્ટે કોરોના મહામારી રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને ફ્રી રાશન આપવાનો રાજ્યને કર્યો નિર્દેશ

કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર સુપ્રીમ કોર્ટે મહામારી રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને ફ્રી રાશન આપવાનો કર્યો નિર્દેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં વન નેશન વન રાશનકાર્ડ લાગૂ કરવાના નિર્દેશ આપ્યા નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં વન […]

31 જૂલાઇ સુધીમાં ‘એક રાષ્ટ્ર, એક રાશન’ યોજના લાગુ કરવા રાજ્યોને સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટનો દરેક રાજ્યોને આદેશ એક રાષ્ટ્ર, એક રાશન યોજના લાગૂ કરવા   દિલ્હીઃ- દેશમાં દેશમાં ‘વન નેશન, વન રાશન’ યોજના લાગુ કરવા અને પરપ્રાંતિય મજૂરો માટે  ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સુપ્રીમ કોર્ટ એ દરેક રાજ્યોને આદેશ આપ્યો છે. ઉચ્ચ અદાલતે મંગળવારે આ મામલે કહ્યું હતું કે રાજ્ય સરકારોએ સમુદાય રસોડું ચલાવવું જોઈએ જેથી કોરોના […]

દિલ્હી સરકારે જરૂરિયાત કરતાં 4 ગણો વધુ ઓક્સિજન માંગ્યો હતો: સુપ્રીમ કોર્ટની ઓડિટ પેનલ

સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ઑક્સિજન ઓડિટ ટીમનો દાવો દિલ્હી સરકારે જરૂરિયાત કરતાં 4 ગણો વધારે ઓક્સિજન માંગ્યો હતો દિલ્હીને ઓક્સિજનની વધારાની આપૂર્તિ 12 રાજ્યોમાં આપૂર્તિને પ્રભાવિત કરી શકે તેમ હતી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર જ્યારે સૌથી વધુ પ્રકોપ વર્તાવી રહી હતી ત્યારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં દર્દીઓએ ઓક્સિજન સંકટનો સામનો કરવો પડ્યો હતો. […]

31 જુલાઈ સુધી ઘોરણ 12 નું પરિણામ જાહેર કરવા દરેક રાજ્ય બોર્ડને સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટ એ દરેક રાજ્યોને આપ્યો ઓદેશ 31 જુલાઈ સુઘી ઘોરમ 12નું પરિણામ કરે જાહેર   દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, જેને લઈને શિક્ષણ ક્રાય. પણ પ્રભાવિત બન્યું છે, મોટા ભાગના રાજ્યોમાં ઘોરણ 12ની પરિક્ષઆઓ રદ કરવામાં આવી હતી, ત્યારે હાલ કેટલાક રાજ્યોમાં તેના પરિણામો જાહેર કરી દેવાયા છે,તો […]

કેન્દ્રને અત્યાર સુધી ખરીદવામાં આવેલી વેક્સિનની સંપૂર્ણ વિગત આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

કોરોના વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ કોર્ટે કેન્દ્ર સરકારને વેક્સિનની ખરીદીની દરેક વિગતો આપવા માટે કર્યો આદેશ તે ઉપરાંત કેટલી વસ્તીનું વેક્સિનેશન થયું તે જવાબ રજૂ કરવા પણ નિર્દેશ નવી દિલ્હી: કોરોના વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટે આકરું વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વેક્સિન ખરીદીની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું […]

सर्वोच्च न्यायालय का निर्देश – कोरोना के सभी टीकों की खरीदी का विस्तृत ब्यौरा प्रस्तुत करे केंद्र

नई दिल्ली, 2 जून। कोरोनारोधी टीकों की कमी को लेकर देशभर में मची उठापटक के बीच सर्वोच्च न्यायालय ने केंद्र सरकार को निर्देश दिया है कि वह कोविड-19 टीकाकरण नीति पर अपनी सोच दर्शाने वाले प्रासंगिक दस्तावेज और  फाइल नोटिंग रिकॉर्ड पर रखे। इस क्रम में केंद्र से कोविड-19 के समस्त टीकों की खरीद का विस्तृत ब्यौरा […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code