1. Home
  2. Tag "Surat Railway Station"

સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના લોક થયેલા દરવાજા ખૂલ્યા નહીં, પ્રવાસીઓ બન્યા પરેશાન

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનને ટ્રાફિક પણ સારોએવો મળી રહી છે. આ ટ્રેનના કોચના દરવાજા વેક્યુમ સાથે હાઈડ્રોલીક હોય છે. ટ્રેન ઉપડતાના સમયે દરવાજા લોક થઈ જાય છે. અને ટ્રેન જ્યારે સ્ટેશન પર ઊભી રહે ત્યારે જ દરવાજા ખૂલતા હોય છે. હવે બન્યું એવું કે, અમદાવાદથી મુંબઈ જતી […]

સુરતથી બિહાર, UP જવા પ્રવાસીઓનો ભારે ધસારો, ઉધના રેલવે સ્ટેશને હૈયેહૈયું દળાય એવી ભીડ

સુરતઃ શહેરના ટેક્સટાઈલ ઉદ્યાગોમાં મંદી તેમજ ઉનાળુ વેકેશન, લગ્નસરાની સીઝનને લીધે પરપ્રાંતના શ્રમિકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશને હૈયેહૈયુ દળાય એવી ભીડ જોવા મળી હતી. એકાએક પ્રવાસીઓની સંખ્યા વધી જતાં રેલવે તંત્ર દોડતું થયુ હતું. અને ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે  ખસા 6 ટ્રેનનો દાડાવવામાં આવી છે. ત્યારે ઉધના રેલવે […]

સુરત રેલવે સ્ટેશનનો 1,475 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થશે

રાજ્યના 87 રેલવે સ્ટેશનમાં આધુનિકરણ કરાશે સુરત રેલવે સ્ટેશનને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે 2027 સુધીમાં સુરત સ્ટેશનની કામગીરી પૂર્ણ કરાશે અમદાવાદઃ રેલવે મંત્રાલય દ્વારા 1,475 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાશે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય 87 સ્ટેશનોમાં પણ આધુનિકરણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ રેલવેના […]

સુરત રેલવે સ્ટેશન પર સફાઈ અને યાત્રીઓની સુવિધા મુદ્દે યાત્રી સેવા સમિતિ પ્રભાવિત, પુરસ્કારની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધારેલા કેન્દ્રીય રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત ‘યાત્રી સેવા સમિતિ’ના ચેરમેન રમેશચંદ્ર રત્નએ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લીધે હતી, અહીં સ્વચ્છતા અને યાત્રી સુવિધાથી તેઓ પ્રભાવિત થયા હતા, અને સુરત સ્ટેશન તંત્રને રૂ.10000 પુરસ્કાર રાશિ ઘોષિત કરી હતી. તેમણે જરૂરી પંખાઓ અને સિટીંગ બેન્ચીસ ફાળવવામાં આવશે એમ જણાવ્યું હતું. તેમણે ચાઈલ્ડ રેસ્ક્યુની […]

સૌરાષ્ટ્ર ટેક્સટાઈલ્સ એસો.નો નવતર પ્રયોગઃ સુરતમાં બ્રાન્ડેડ સાડીઓના 100 સ્ટોર્સ શરૂ કરાશે

સુરતઃ શહેરમાં પરપ્રાંતથી ખરીદી માટે આવતા કાપડના વેપારીઓ સાથે છાશવારે છેતરપીંડીની ઘટનાઓ બનતી રહે છે. અનેક વખત રેલવે સ્ટેશન પરથી દલાલો અને એજન્ટો દ્વારા વેપારીઓને ફોસલાવીને માર્કેટના ચોક્કસ વેપારીઓ પાસે લઇ જવામાં આવે છે. બ્રાન્ડનો માલ બતાવીને બીજો માલ પધરાવી દેવામાં આવતો હોવાની પણ ફરિયાદો ઊઠતી રહે છે. જેના કારણે સુરતના સમગ્ર કાપડઉદ્યોગનું નામ ખરાબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code