1. Home
  2. Tag "surat"

સુરતના અશ્વોમાં ગ્લેન્ડર નામના રોગચાળાને પગલે તમામ જિલ્લાના ઘોડાઓનું નિદાન કરાયું

સુરતઃ  શહેર અને જિલ્લામાં  ઘોડાઓમાં ગ્લેન્ડર નામના ચેપી રોગને લઈને તકેદારીના ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.  ઉપરાંત રાજ્યભરમાં અશ્વોની પશુચિકિત્સકો દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાંવલસાડ જિલ્લામાં 305થી વધુ ઘોડાઓનું પશુ ચિકિત્સકની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં સૌથી વધુ પોલીસ વિભાગ પાસે 18 ઘોડાઓ છે. જ્યારે બાકીના લગ્નની બગી વાળા […]

સુરતના પીપોદરામાં વીજ ટ્રાન્સફોર્મર બદલીને વીજચોરી કરાતા રૂપિયા 2.63 કરોડનો દંડ કરાયો

સુરતઃ માત્ર સૌરાષ્ટ્રમાંજ નહીં,  દક્ષિણ ગુજરાતમાં પણ વીજચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. વીજળીના મીટર સાથે છેડછાડ કરવી અથવા વીજ પુરવઠાના કેબલ સાથે અનધિકૃત રીતે વાયર જોડવા એ પાવર ચોરીની સામાન્ય રીતો જાણીતી છે. પરંતુ તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના અધિકારીઓની સામે એક એવો કેસ આવ્યો કે જેમાં ઉચ્ચ ક્ષમતાના ટ્રાન્સફોર્મર્સને -અનધિકૃત રીતે લગાવીને […]

સુરતના પાંડેસરામાંથી સબસીડીયુકત નીમ કોટેડ ખાતરનો જથ્થો ઝડપાયો, પોલીસે તપાસ આરંભી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા સબસીડી સાથે ખાતે  પુરી પાડવામાં આવે છે. જો કે, કેટલાક શખ્સો કમાવી લેવાના લ્હાયમાં ખેડૂતોનું આ ખાતર બારોબાર વેચી નાખતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન ખેતીવાડી અધિકારી અને પોલીસે દરોડો પાડીને ટ્રકમાં ભરેલી 50થી વધારે ખાતરની બેગ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો. સુરતની […]

દક્ષિણ ગુજરાતના તાપીમાં ભૂકંપનો આંચકો, 20 કિમીના વિસ્તારમાં ધરા ધ્રુજી

અમદાવાદઃ તૂર્કિ અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં હાલ બચાવકામગીરી ચાલી રહી છે, તેમજ તાજેતરમાં જ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં ભૂકંપનો આચંકો આવ્યો હતો. દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપીમાં આજે ફરીથી ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.3ની તીવ્રતા નોંધાઈ હતી. ISR ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ઉકાઈના […]

સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ

સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા ભૂકંપને કારણે કોઈ નુકશાન નહીં અમદાવાદ:સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં રાત્રીના એક વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો,જેની તીવ્રતા 3.8 રહી હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું.સુરતમાં આવેલા ભૂકંપને […]

સુરતના કોસંબા નજીક ડમ્પર સાથે લકઝરી બસ અથડાતા ડ્રાઈવર સહિત બેનાં મોત, 6ને ઈજા

સુરતઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવમાં વધારો થતો જાય છે.  સૌથી વધુ અકસ્માતો નેશનલ હાઈવે પર સર્જાઆ રહ્યા છે. વાહનોની વધુ સ્પીડને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,  કારને બચાવવા ડમ્પરચાલકે એકાએક બ્રેક મારતાં પાછળથી આવી રહેલી લકઝરી બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી. […]

સુરતના કાપડ માર્કેટમાં હવે શ્રમિકો 65 કિલોથી વધુ વજન નહીં ઉંચકે, લેવાયો નિર્ણય

સુરતઃ શહેરના કાપડ ઉદ્યોગમાં છેલ્લા એક અઠવાડિયાથી 55 કિલોથી વધુના પાર્સલો ઊંચકવા મુદ્દે વેપારીઓ અને શ્રમિકો વચ્ચે સમજૂતી બેઠકો ચાલી રહી હતી. આ વિવાદનો અંત લાવવા ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશ (ફોસ્ટા) અને ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનની મળેલી બેઠકમાં 55 કિલોની જગ્યાએ 65 કિલોના પાર્સલો ઊંચકવા મુદ્દે સમજૂતી થઇ છે. મજૂરો 65 કિલોના વજનના પાર્સલ […]

PM મોદીની લોકચાહના વધી, સુરતના વેપારીએ નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ બનાવી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતમાં જ દુનિયામાં લોકપ્રિયતા વધી છે. દરમિયાન સુરત શહેરના એક ઝવેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની સુંદર મૂર્તિ બનાવી છે. 18 કેરેટ સોનાથી બનેલી આ મૂર્તિનું વજન 156 ગ્રામ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી જીતની યાદમાં જોહરી દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી હતી. પીએમ મોદીની સોનાની મૂર્તિ જોઈને લોકો આશ્ચાર્ય-ચકિત થઈ […]

સુરતમાં મ્યુનિ. દ્વારા કૂતરાના ખસીકરણનો લાખોનો ખર્ચ છતાં શહેરમાં શ્વાનની વસતીમાં વધારો

સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસીકરણ પાછળ લાકો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ કૂતરાની વસતીમાં વધારો થયો જાય છે. શહેરમાં તાજેતરમાં વરાછા વિસ્તારમાં બાળકી પર શ્વાને કરેલા હુમલા બાદ આ મુદ્દો  ચર્ચાનો વિષય બન્યો છે. રખડતા શ્વાન ફરી કોઈને નિશાન ના બનાવે તે માટેની રજૂઆતો થયા પછી હવે સુરત […]

સુરતમાં ચટાકેદાર ઊંધિયું લેવા દુકાનો પર લાંબી લાઈનો લાગી, રેકર્ડબ્રેક વેચાણથી વેપારીઓ ખૂશ

સુરતઃ ગુજરાતીઓ વાર-તહેવારે અવનવી વાનગીઓ બનાવીને ખાવાના ભારે શોખિન હોય છે. જેમાં ઉત્તરાણના પર્વે ઘેર- ઘેર ઊંધિયું બનાવવામાં આવતું હોય છે. મહાનગરોમાં તો ચટાકેદાર ઊંધિયું ખરીદવા લાંબી લાઈનો જોવા મળતી હોય છે. જેમાં સુરતી ઊંધિયું અને ઘૂઘરાની માગ પણ વધુ રહેતી હોય છે. સુરત શહેરમાં કોઈપણ તહેવાર હોય પરંતુ સુરતીઓ ખાણીપીણી માટે કોઈ કસર રાખતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code