1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરના વસ્તડી ગામ પાસેનો ભોગાવો નદી પરનો પુલ જર્જરિત, તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને ચુડા તાલુકાને  જોડતો વસ્તડી ગામનો ભોગાવો નદી પરનો પુલ ઠેરઠેર જર્જરિત થઈ ગયો છે. જર્જરિત બ્રિજ પર વાહનો પસાર થતાં જ બ્રિજ ધ્રૂજી રહ્યો છે. વસ્તડીના ગ્રામજનોએ તંત્રને રજુઆતો કર્યા છતાં કોઈ પગલાં લેવાયા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ 10 હજારથી વધુ વસ્તી ધરાવે છે. આ ગામના પાદરમાંથી ભોગાવો નદી […]

સુરેન્દ્રનગરમાં જમીન વિવાદમાં બે વ્યક્તિઓની હત્યા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગણી

અમદાવાદઃ સુરેન્દ્રનગરમાં જમીન વિવાદમાં બે ભાઈઓની ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. દરમિયાન સામાજિક સમરસતા મંચ ગુજરાતે સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. તેમજ બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે પીડિત પરિવારજનોને ઝડપી ન્યાય મળી રહે તે માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવાની માંગણી કરી છે. સામાજિક […]

સુરેન્દ્રનગરમાં રસ્તાઓ પર રખડતાં ઢોરને લીધે રાહદારીઓ અને વાહનચાલકોને પડતી અડચણ

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વરકી રહ્યો છે. વરસાદી સીઝનમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેસતા હોય છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં રખડતા પશુઓના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાકમાર્કેટ તરફના રસ્તા પર પશુઓના અડિંગાથી રાહદારીઓ, વાહનચાલકો તેમજ વેપારીઓને પણ પારવાર હાલાકી સહન […]

સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં બે વ્યક્તિઓના ડુબી જવાથી મોત

શ્રમજીવી કેનાલમાં ડુબતા બચાવવા અન્ય યુવાને છલાંગ લગાવી હતી ભારે જહેમત બાદ તરવૈયાઓએ બંને મૃતદેહ બહાર કાઢ્યાં હતા બે યુવાનોના ડુબી જવાથી મોત થયા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ડુબી જવાથી બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ખેતરમાં કામ […]

સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર,અને રતનપરને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવા માગ

સુરેન્દ્રનગરઃ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા સુરેન્દ્રનગરમાં છેલ્લા એક દાયકામાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. હાલ સુરેન્દ્રનગર અને વઢવાણની સંયુક્ત નગરપાલિકા છે. હવે જો જોરાવરનગર અને રતનપરને પણ સુરેન્દ્રનગર શહેરમાં મર્જ કરી દેવામાં આવે તો શહેરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળી શકે તેમ છે. આથી  વઢવાણ, જોરાવરનગર, રતનપર જોડિયા શહેરોને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવાની માગ પ્રબળ બની […]

સુરેન્દ્રનગર પાસે રેલવે ટ્રેક પર પથ્થર મુકી ટ્રેન ઉથલાવવા કાવતરૂ,પાયલટની સતર્કતા, દૂર્ધટના ટળી

સુરેન્દ્રનગરઃ શહેર નજીક અમદાવાદ તરફ જતી બ્રોડગેજ લાઈન પરની રેલવે ટ્રેક પર કોઈ તોફાની તત્વોએ મોટા પથ્થરો મુકીને ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ટ્રેનના પાયલટની સતર્કતાને કારણે ટ્રેન  અટકાવી દેતા મોટો અકસ્માત ટળ્યો હતો. આ મામલે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર -અમદાવાદ […]

સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકામાં ખનિજ વિભાગના દરોડા, 45 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ખનીજચોરીનું દુષણ વધતું જાય છે. જેમાં ભાદર નદીમાં ઠેર ઠેર રેતી ભરતા ડમ્પરો જોવા મળતા હોય છે. જ્યારે ચોટિલા અને સાયલા વિસ્તારમાં કપચીના અનેક ભરડિયા આવેલા છે. અને લીઝ ઉપરાંતનું પણ ખોદકામ કરાતું હોવાની પણ અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. જિલ્લાના મુળી, લીંબડી અને ધ્રાંગધ્રા તાલુકામાં થતી બેરોકટોક ખનીજ ચોરી સામે જિલ્લાના […]

ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો,અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી

ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉચકાતાં ગરમીનું જોર વધ્યું છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાતી વિગતો મુજબ ગુરુવારના રોજ ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે વધીને 40.8 ડિગ્રી થયું. આવી જ રીતે ભુજમાં 37.6 ડિગ્રી નોંધાયું હતું જે વધીને 40.1 ડિગ્રી થયુ. અમદાવાદમાં 41.5 ડિગ્રીથી […]

સુરેન્દ્રનગર નગરપાલિકાએ ટીબી હોસ્પિટલ રોડ પરના કાચા-પાકા 25થી વધુ દબાણો દુર કર્યા

સુરેન્દ્રનગરઃ શહેરના કેટલાક વિસ્તારોમાં તો વર્ષોથી દબાણો કરાયેલા છે. નગરપાલિકાના સત્તાધિસોએ દબાણો હટાવવા માટે કોઈ ધ્યાન આપ્યું નથી. હવે શહેરના ટીબી હોસ્પિટલ રોડ પર નગરપાલિકા દ્વારા દબાણ હટાવની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 25થી વધુ કાચા અને પાકા દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. નગરપાલિકા દ્વારા સતત એક સપ્તાહ […]

સુરેન્દ્રનગર: એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મદદ માગી,ગુમાવવા પડ્યા એક લાખ રૂપિયા

રાજકોટ :  સુરેન્દ્રનગરમાં હાલમાં જ એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી અનુસાર એટીએમ કાર્ડધારકને એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવામાં તકલીફ પડી રહી હતી અને તે માટે તેણે અન્ય વ્યક્તિ પાસે મદદ માગી હતી. સમગ્ર કિસ્સો એવો હતો કે સગીર દ્વારા પૈસા ઉપડી રહ્યા ન હોય બંને વ્યકિતની મદદ માગી હતી. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code